By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: 14 માર્ચ ધન પ્રાપ્તિ માટે છે ખૂબ જ ખાસ આ ઉપાય કરવાથી માં લક્ષ્મીજી થઈ જશે ખુશ; ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ધર્મ દર્શન > 14 માર્ચ ધન પ્રાપ્તિ માટે છે ખૂબ જ ખાસ આ ઉપાય કરવાથી માં લક્ષ્મીજી થઈ જશે ખુશ; ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
ધર્મ દર્શન

14 માર્ચ ધન પ્રાપ્તિ માટે છે ખૂબ જ ખાસ આ ઉપાય કરવાથી માં લક્ષ્મીજી થઈ જશે ખુશ; ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Web Editor Panchat
Last updated: March 14, 2022 11:19 am
Web Editor Panchat Published March 14, 2022
Share
SHARE

દર અઠવાડિયે, મહિને અને વર્ષે કેટલાક દિવસો એવા હોય છે જે ધર્મ-જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસોમાં દેવી-દેવતાઓથી લઈને ગ્રહો સુધીની કૃપા વરસે છે અને વ્યક્તિને પોતાના જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર કરીને સુખ-સમૃદ્ધિ લાવવાની તક મળે છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશી પણ આવો જ એક ખાસ દિવસે છે. તેને અમલકી એકાદશી કહેવામાં આવે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માં લક્ષ્મીજીની પણ પૂજા કરવી જોઈએ. આ વર્ષે અમલકી એકાદશી 14મી માર્ચ 2022, સોમવારના રોજ છે.

 

મળે છે ખૂબ ધન-સંપત્તિ

અમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ-માતા લક્ષ્મી સિવાય આમળાના ઝાડની પૂજા કરવામાં આવે છે, તેથી તેને અમલકી એકાદશી કહેવામાં આવે છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીજી પ્રસન્ન થઈ સુખ-સમૃદ્ધિ આપે છે. ઘરમાં હંમેશા બરકત રહે છે. મહિલાઓ પણ આ દિવસે વ્રત રાખે છે. જો આ દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો માં લક્ષ્મીની કૃપાથી તમને અપાર ધન પ્રાપ્ત થાય છે.

– અમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને 21 તાજા પીળા ફૂલોની માળા અર્પણ કરો. પૂજા પછી તેમને દૂધ અથવા મીઠાઈઓ અર્પણ કરો. તેનાથી વિષ્ણુજી દરેક કાર્યમાં સફળતા અપાવે છે.

– અમલકી એકાદશીના દિવસે સવારે વિધિ-વિધાન સાથે માં લક્ષ્મીની પૂજા કરો અને તેમને એકાક્ષી નારિયેળ જરૂર અર્પિત કરો. ત્યારબાદ પૂજા કર્યા પછી આ નારિયેળને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો, થોડા સમયમાં આર્થિક સ્થિતિ સારી થવા લાગશે.

– અમલકી એકાદશીના દિવસે આમળાના ઝાડની પૂજા કરો, જળ ચઢાવો, દરેક વસ્તુમાં સફળતા માટે પ્રાર્થના કરો. શક્ય હોય તો તે દિવસે આમળાનું સેવન કરો, આમ કરવાથી ભાગ્ય વૃદ્ધિ થાય છે.

 

– પરિણીત મહિલાઓ માટે અમલકી એકાદશી ખૂબ જ ખાસ છે. જો કોઈ કારણસર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ રહ્યો હોય અથવા પતિને કોઈ કામમાં સફળતા ન મળી રહી હોય તો પત્નીએ આ દિવસે આમળાના ઝાડની પૂજા કરવી જોઈએ અને ઝાડ પર સાત વાર પ્રદક્ષિણા ફરવી જોઈએ. આમ કરવાથી તેમની મનોકામના પૂર્ણ થશે.

નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.

You Might Also Like

બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે

રાજય સરકાર ભાવિક ભક્તો કેમ નહીં ઝુકે અંબાજી માં ચીકીનો પ્રસાદ વહેંચવા માટે સરકાર મક્ક્મ ઋષિકેશ પટેલ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

ગુજરાતમાં કેવી રીતે વૈદિક હોળી ની કરાશે ઉજવણી

બ્રહ્માકુમારી દ્વારા મહાશિવરાત્રી નિમિતે રેલીનું કરાયું આયોજન

TAGGED:AMALAKIEKADASHIMARCHREMEDIESSPECIALDAY
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?