By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં  જાહેર કરશે પહેલી આ ગેરંટી સ્કીમ-થયો મોટો ખુલાસો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં  જાહેર કરશે પહેલી આ ગેરંટી સ્કીમ-થયો મોટો ખુલાસો
અમદાવાદગુજરાત

અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં  જાહેર કરશે પહેલી આ ગેરંટી સ્કીમ-થયો મોટો ખુલાસો

Web Editor Panchat
Last updated: July 20, 2022 8:26 pm
Web Editor Panchat Published July 20, 2022
Share
SHARE

અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં  જાહેર કરશે આ પહેલી ગેરંટી સ્કીમ-થયો મોટો ખુલાસો

દિલ્હીના સીએમ અરંવિંદ કેજરીવાલ ગુરુવારે ગુજરાત આવી રહ્યા છે,,ત્યારે તેઓ પ્રથમ ગેરંટી જાહેર કરશે, ત્યારે તમામની નજર એના ઉપર જ છે કે કેજરીવાલ કેવા પ્રકારની ગંરેટી જાહેર કરશે, ત્યારે આપના નેતાઓ કહી રહ્યા છે, ગુજરાતની રાજનીતિમાં આ જાહેરાતથી ભારે ફેર બદલ થવાનુ છે, આ જાહેરાતની રાહ કોંગ્રેસ અને ભાજપ પણ જોઇ રહ્યા છે,

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભારતિય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતના મતદારો માટે શુ કરવાના છે તેને લઇને પોતાની રણનીતિ લોકો સામે મુકી રહ્યા છે ભાજપે ગુજરાત સરકારથી માંડી કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓ ગણાવી રહી છે,,તો ગુજરાતમાં શાંતિ સલામતીને આધાર બનાવીને મતદારો રિઝવી રહી છે ,તો કોંંગ્રેસ ભાજપ સરકારની નિષ્ફળતા,, મોંધવારી, ખેડુતો, બેરોજગારી જેવા મુદ્દે મતદારો પાસે જઇ  રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના મતદારોને દિલ્હી અને પંજાબ મોડલની જેમ ગુજરાતના મતદારોને લાભ આપવાની વાત કરી રહી છે,

ઉલ્લેખનિય છે કે કચ્છના અંજાર જિલ્લામાં મળેલી બેઠકમાં આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગઢવીએ કહ્યુ હતુ કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મતદારોને રુ 10 લાખનો ફાયદો થશે જેના માટે મફત વિજળી, પાણી, સારી સ્કુલો, બસોમાં મહિલાઓને મફત સુવિધાઓ, વડીલોને ચાર ધામની યાત્રા, વિગેરે જેવા લાભો છે, તે સિવાય શિક્ષણ અને સ્વાસ્થયમાં પણ લાભ આપવાનો દાવો આમ આદમી પાર્ટી દ્વારા થઇ રહ્યુ છે, ત્યારે અરવિંદ કેજરીવાલ બુધવારે સાંજે સુરત આવી જશે, અને તેના પછી ગુરુવારે તેઓ સમગ્ર દિવસ દરમિયાન કાર્યક્રમો કરશે, જેમાં નવા સંગઠનની સમિક્ષા, ટાઉન હોલ જેવા કાર્યક્રમમાં હાજરી આપશે, તો નવી ગેરંટી સ્કીમ પણ જાહેરાત કરશે સુત્રો કહે છે કે કેજરીવાલ શહેરોને ટાર્ગેટ કરશે, એટલે કે શહેરી મતદારોને રિઝવવા માટે ખાસ જાહેરાત કરી શકે છે

નિષ્ણાંતો માને છે કે શહેરી મતદારોને પ્રભાવિત કરવુ હોય તો આરોગ્ય , શિક્ષણ વિજળી અને પાણી પૈકી કોઇ એક સેવા મફત આપવાની જાહેરાત થઇ શકે છે, ખાસ કરીને વિજળીનુ બિલ શહેરીવાસીઓને વધુ સતાવી રહ્યા છે, જેથી વિજળી મફત આપવાની જાહેરાત થઇ શકે છે,

આ અંગે કોંગ્રેસના નેતાઓ કહે છે કે કેજરીવાલ જે રીતે દિલ્હી અને પછી પંજાબવાસીઓને છેતરી રહ્યા છે તેમનો ફુગ્ગો જલ્દી ફુટી જશે, દિલ્હી અને પંજાબ અલગ છે, જ્યારે ગુજરાતની રાજકીય તાસીર અલગ છે લોકો આપને નહી સ્વિકારે,,

જ્યારે ભાજપના નેતાઓએ કહ્યુ કે આપ જે રીતે મફતની રાજનીતિ કરી રહ્યુ છે તેનાથી દેશના અર્થતંત્રને ભારે નુકશાન થશે, જે રીતે વિદેશ પ્રધાન એસ જય શંકરે કહ્યુ છે કે શ્રીલંકામાં જે હાલ થયા તે ઉદાહરણ છે ત્યારે આપણે આવી રાજનિતીથી દુર રહેવુ જોઇએ, અને ગુજરાતના મતદારો મફતની રાજનીતિને નહી સ્વિકારે,

આ અંગે આપના રાષ્ટ્રિય નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યુ છે કે જે રીતે આમ આદમી પાર્ટીની રાજનીતિ લોકો માટેની રાજનીતિ છે, અરવિંદ કેજરીવાલ જે રીતે દિલ્હી બાદ પંજાબમાં સફળ થયા છે,,તેનાથી મધ્યમ અને ગરીબ વર્ગ માટે તમામ યોજનાઓ વરદાન સાબિત થઇ છે, ત્યારે પીએમ નરેન્દ્રમોદી સહિત સમગ્ર ભાજપા ડરી ગઇ છે, ત્યારે અરવિદ જી શુ જાહેરાત કરશે તેના ઉપર સૌની નજર છે, પણ આવી અનેક ગેંરટી સ્કીમ જાહેર થશે જે ગુજરાતની રાજનીતિની સિકલ બદલી દેશે,

https://youtu.be/6NfnC2quOeo

આમ આદમી પાર્ટી ને મત એટલે કે જનતાને 10 લાખ રૂપિયાનો ફાયદો: કૈલાશદાન ગઢવી

 

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:AAPArvind KejriwalFeaturedfreegujaratIsudan Gadhavi
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?