By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: આ વનસ્પતિના પાનનું સેવન ફક્ત ૩ દિવસ કરો, ઓગળી જશે પેટની ચરબી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > આ વનસ્પતિના પાનનું સેવન ફક્ત ૩ દિવસ કરો, ઓગળી જશે પેટની ચરબી
હેલ્થ

આ વનસ્પતિના પાનનું સેવન ફક્ત ૩ દિવસ કરો, ઓગળી જશે પેટની ચરબી

Web Editor Panchat
Last updated: March 29, 2022 2:40 pm
Web Editor Panchat Published March 29, 2022
Share
SHARE

હાલના સમયમાં વ્યસ્ત જીવનશૈલી, બેઠાડું જીવનનાં કારણે દરેક વ્યક્તિને વજન વધી જવાનો, ચરબીમાં વધારો થવાનો સામનો કરવો પડતો હોય છે. તે ઉપરાંત હાલના સમયમાં યુવાનોનો વજન પણ ખૂબ જ વધી જતો હોય છે. ખૂબ જ નાની ઉંમરના યુવાન લોકો નો વજન વધવાની સમસ્યા ખૂબ જ વધારો જોવા મળ્યો છે.

 

તે ઉપરાંત વધારે પડતું જંકફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાની તેમની ટેવના કારણે તેમને વજન વધવાની સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે. પરંતુ આવા લોકો વજન ઘટાડવા માટે ઘણા બધા ઉપાય કરતા હોય છે. અને વજન ઘટાડવા માટે ખૂબ જ પયત્ન કરતા હોય છે. પરંતુ તેને ઘટાડવા માટે ઘણા બધા લોકો ખૂબ જ વધારે પ્રયત્નો કરતા હોય છે.

આ તમામ સમસ્યાઓને દૂર કરવા માટે આજે અમે તમને એક સરળ ઉપાય જણાવવાના છીએ. આ ઉપાય મુજબ તમારે ફક્ત બોરના ઝાડના એક મુઠ્ઠી પાનનો નિયમિત રીતે સેવન કરવાનો રહેશે. આમ સતત સાત દિવસ સુધી તમે બોર વૃક્ષના પાંદડાં નિયમિત રીતે સેવન કરશો તો તમારા પેટની ચરબી ખૂબ જ ઝડપથી ઓગળી જશે. ત્યારબાદ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

બોર આપણા શરીરમાં કોઈપણ પ્રકારના રોગ ઇન્ફેક્શન થતા અટકાવે છે. પરંતુ શું તમે ક્યારેય પણ વજન ઘટાડવા માટે બોર ના પાન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. તે વિશે જાણ્યું છે? તે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. એટલે બોર ના પાન એક આયુર્વેદિક મેગેઝિનના એક અભ્યાસમાં જણાવ્યા મુજબ બોરનાં પાંદડાના સેવનથી આપણા શરીરમાં ગ્લુકોઝ તેમજ પ્રવાહીનો લેવલ ઘટી જાય છે.

તે ઉપરાંત તે આપણા શરીરની આંતરિક ચરબીને ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એટલા માટે ખાસ કરીને જે વ્યક્તિને પેટ ની ચરબી ખૂબ જ વધી ગયું હોય તે પેટની ચરબી દૂર કરવા માટે બોરના પાન નિયમિત રીતે સેવન કરવું જોઇએ.બોરના પાન પેટની ચરબી ઘટાડવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

આ ઉપાય એ લોકો માટે ખૂબ જ અસરકારક સાબિત થશે જે લોકો ખૂબ જ વધારે પડતો બહારનો ખાવાનો તથા જંક ફૂડ ખાવાનું પસંદ કરતા હોય તો ચાલો જાણીએ કે બોરના પાંદડા નું સેવન કરવાથી ચરબી કઈ રીતે નિયંત્રિત થઈ શકે?

જો તમારા પેટની ચરબી તથા પેટ ફૂલેલું હોય તે ઘટાડવા માંગતા હોય તો નિયમિત રીતે કસરત કરવી જોઈએ. તે ઉપરાંત તમારે એક મુઠ્ઠી બોરના પાન લઇ અને તેમાં બે ગ્લાસ પાણી ઉમેરવાનું રહેશે. ત્યારબાદ તે બોરના પાનને રાત્રે પાણીમાં પલાળી દેવા કે ત્યારબાદ આખી રાત તેને પાણીમાં પલાળી અને સવારે વહેલાં ઊઠી અને તેમનું ખાલી પેટે સેવન કરવું જોઈએ.

સતત આઠ દિવસ સુધી તમે આ પ્રયોગ કરી શકો છો. આઠ દિવસ સુધી આ પ્રયોગ કરવાથી તમારા પેટની ચરબી ગાયબ થઈ જશે. તે ઉપરાંત આ ઉપાયો અજમાવીને તમે ખૂબ જ સરળતાથી તમારા પેટની ચરબી ઘટાડી શકો છો. ફુલેલુ પેટ સમથળ કરી શકો છો.

તે ઉપરાંત બીમારીને દુર કરવા માટે બોર પણ ઉપયોગી સાબિત થાય છે. તો આજે તમને જણાવી દઈએ કે એ વ્યક્તિ ની પાચન શક્તિ નબળી હોય તે વ્યક્તિ નિયમિત રીતે બોરના પાનનું સેવન કરવું જોઈએ. જે સેવન કરવાથી વ્યક્તિ ની પાચન શક્તિમાં ખૂબ જ વધારો આવે છે.

તે ઉપરાંત તેમને પેટને લગતી કોઈપણ બીમારી થતી નથી. તે ઉપરાંત બેઠાડું જીવન શૈલીના કારણે જો કોઈપણ વ્યક્તિને પાચનની સમસ્યા રહેતી હોય તો તેમને નિયમિત રીતે બોરના પાનનું સેવન કરવું જોઈએ. બોરના સેવન કરવાથી વ્યક્તિની પાચનશક્તિમાં વધારો થાય છે. તે ઉપરાંત તેમણે પેટની ચરબી ઘટાડવા માટે પણ આ ઉપાય ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

You Might Also Like

લીલી કોથમીરને લાંબા સમય સુધી તાજી રાખવા માંગતા હોય તો આ ઉપાય ખુબ જ કરશે મદદ..

Cycling Benefits : પેટની ચરબી કરવા અને ગંભીર બીમારીઓ થી દૂર રહેવા દરરોજ આટલો સમય ચલાવો સાયકલ

લીલા શાકભાજીમાં ભીંડાનું સેવન કર્યા પછી આ વસ્તુ ન ખાવી, નહિ તો થઇ શકે છે બીપી જેવા ગંભીર રોગો…

કબજિયાત અને ચામડીના રોગ સહીત ઘણી બીમારીઓ દુર કરવા આ આયુર્વેદિક ઉપાય છે બેસ્ટ..

સુવાદાણાની ઔષધિ અનેક રોગોને કરશે દુર, કરો આ રીતે ઉપયોગ…

TAGGED:fathelthcareweightloos
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?