By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વડા પ્રધાનના દાહોદના કાર્યક્રમમાં ભીડ એકત્ર કરવા શિક્ષકોને જવાબદારી સોપાતા વિવાદ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > વડા પ્રધાનના દાહોદના કાર્યક્રમમાં ભીડ એકત્ર કરવા શિક્ષકોને જવાબદારી સોપાતા વિવાદ
અમદાવાદગુજરાત

વડા પ્રધાનના દાહોદના કાર્યક્રમમાં ભીડ એકત્ર કરવા શિક્ષકોને જવાબદારી સોપાતા વિવાદ

Web Editor Panchat
Last updated: April 19, 2022 5:52 pm
Web Editor Panchat Published April 19, 2022
Share
SHARE

વડા પ્રધાનના દાહોદના કાર્યક્રમમાં ભીડ એકત્ર કરવા શિક્ષકોને જવાબદારી સોપાતા વિવાદ

કોગ્રેસે ગુજરાત સરકાર ઉપર ઉઠાવ્યા સવાલ

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

અમદાવાદના શહેર – જીલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી મોરેશિયસ વડાપ્રધાનનું સ્વાગત કરવા પરીક્ષા છોડી 10000 વિદ્યાર્થીઓને ધોમધખતા તાપમાં સ્વાગત માટે ફરજિયાત બપોરે 2 વાગ્યાથી વડાપ્રધાન સાંજે 5 વાગ્યે આવે ત્યાં સુધી પ્રેક્ષક તરીકે એરપોર્ટથી ઇન્દ્રાબ્રિજ વચ્ચે ઉભા રાખવા ફરજ પડાઈ તે અંગે ભાજપ સરકાર – શિક્ષણ વિભાગની અસંવેદનશીલતા – ગુન્હાહિત કૃત્ય પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ થી અનેક બાળકો પરેશાન થયા પ્રાથમિક માધ્યમિક શાળા ની પરીક્ષાઓ ચાલી રહી છે તેવા સમયે બાળકોને આવા સ્વાગત કાર્યક્રમ માટે ફરજ પાડવી કેટલે અંશે વ્યાજબી?

વડા પ્રધાન નરેન્દ્રમોદીને કોણે કહ્યુ પત્થર જેવા ના થાઓ !

સરકારને આવા ઉત્સવો અને તાયફાઓ બાળકોનો ઉપયોગ કરે, ભીડ ભેગી કરે એનાથી બાળકોની સલામતી અને સુરક્ષાને મોટો પ્રશ્ન થાય છે. એક બાજુ ૪૨ ડિગ્રી જેટલું તાપમાન બાળકો ધોમધખતા તાપમાં હેરાન પરેશાન થાય અને બીજી બાજુ ફરજિયાત પણે આવા સ્વાગત કાર્યક્રમમાં રોડ ઉપર ઊભા રાખવાની સરકારી અધિકારીઓની મનમાની કેટલે અંશે વ્યાજબી ?આવા સંજોગોમાં હું વાલીઓને પણ વિનંતી કરું છું કે તમારા બાળકને શાળાએ પરીક્ષા ચાલતી હોય તેમને શાળાએ ભણવા માટે મૂક્યા એમને આવા જાહેર કાર્યક્રમો માટે કોના કહેવાથી લઈ જવામાં આવે છે ? કોઈપણ બાળકની જીંદગી જોખમમાં મુકાય તો કોણ જવાબદાર ? શું આવા ધોમધખતા તાપમાં બાળકોને ત્રણ કલાક કરતા વધુ સમય ઉભા રાખવા માટે શું વાલીઓની સંમત્તિ લેવામાં આવી હતી? આ બાબતે વાલીઓએ પણ જેતે શાળાના સંચાલકોને અને અધિકારીઓને પૂછવું જોઈએ .

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

શિક્ષણ વિભાગ દ્વારા વારંવારની આવી ઘટનાઓ બને છે સુપ્રીમ કોર્ટે પણ આ પ્રકારના કાર્યક્રમોમાં બાળકોને સુરક્ષાના કારણોસર એકત્ર ન કરવા તેવું સ્પષ્ટ આદેશ આપેલ છે. તેમ છતાં આ અધિકારીઓ વ્હાલા થવા માટે, સારું પદ-પ્રમોશન મેળવવા માટે પદનો દુરુપયોગ કરીને સંચાલકોને પણ ફરજ પાડે અને બીજી બાજુ સંચાલકો પોતાના ફાયદા માટે બાળકોનો આ રીતે જાહેર કાર્યક્રમમાં ઉપયોગ કરતા હોય છે જે ચિંતાનો વિષય છે ભાજપ સરકારમાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિક ધોરણે બાળકોને આવા જાહેર ભિડના હિસ્સો – ભાગીદાર બનાવવામાંથી દૂર રાખે.તેમ કોગ્રેસના મુખ્યપ્રવક્તા ડો મનિષ દોશીએ ઉમેર્યુ હતું,

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

 

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:abpasmitaBHIDBUSCongressDAHODgujaratPM NARENDR MODISAMACHARsandeshTEACHEARtimes of indiatv9
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?