By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: Coronavirus Cases Today: કોરોનાના નવા કેસમાં આજે 11 ટકાનો વધારો, 24 કલાકમાં નોંધાયા 1778 નવા કેસ, 62ના મૃત્યુ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ઇન્ડિયા > Coronavirus Cases Today: કોરોનાના નવા કેસમાં આજે 11 ટકાનો વધારો, 24 કલાકમાં નોંધાયા 1778 નવા કેસ, 62ના મૃત્યુ
ઇન્ડિયા

Coronavirus Cases Today: કોરોનાના નવા કેસમાં આજે 11 ટકાનો વધારો, 24 કલાકમાં નોંધાયા 1778 નવા કેસ, 62ના મૃત્યુ

Web Editor Panchat
Last updated: March 23, 2022 10:56 am
Web Editor Panchat Published March 23, 2022
Share
SHARE

Coronavirus Cases Today in India: દેશમાં આજે જીવલેણ કોરોના વાયરસ મહામારીના નવા કેસોમાં 11 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1778 નવા કેસ નોંધાયા છે અને 62 લોકોના મૃત્યુ થયા છે. ગઈકાલે કોરોનાના 1 હજાર 581 કેસ નોંધાયા હતા અને 33 લોકોના મૃત્યુ થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 કરોડ 30 લાખ 12 હજાર 749 કેસ નોંધાયા છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.

 

 

એક્ટિવ કેસમાં ઘટાડો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગઈકાલે દેશમાં 2 હજાર 542 લોકો સાજા થયા હતા, ત્યારબાદ સક્રિય કેસની સંખ્યા ઘટીને 23 હજાર 087 થઈ ગઈ છે. તો આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 16 હજાર 605 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4 કરોડ 24 લાખ 73 હજાર 57 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે.

અત્યાર સુધીમાં 181 કરોડથી વધુ આપવામાં આવ્યા ડોઝ

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોના વાયરસ રસીના 181 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 30 લાખ 53 હજાર 897 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 181 કરોડ 89 લાખ 15 હજાર 234 ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ના જણાવ્યાનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 6,77,218 નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, ગઈકાલ સુધીમાં કુલ 78,42,90,846 નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

– કુલ કેસઃ 4,30,12,749
– એક્ટિવ કેસઃ 23,087
– કુલ રિકવરી: 4,24,73,057
– કુલ મૃત્યુઃ 5,16,605
– કુલ વેક્સિનેશનઃ 1,81,89,15,234

You Might Also Like

સ્માર્ટફોન માતા પિતાને તેના બાળકોથી કરી રહ્યો છે દૂર

ઉતરાયણ બાદ કેન્દ્રીય કેબિનેટનું કેમ થઇ શકે છે વિસ્તરણ

રાષ્ટ્રિય કોંગ્રેસમાં બદલાવ શરુ,ગુજરાતમાં ક્યારે થશે બદલાવ ચર્ચાતો સવાલ

AAP અને BTP વચ્ચે ગઠબંધનની શક્યતા!, BTPના ધારાસભ્ય મહેશ વસાવા અને કેજરીવાલ વચ્ચે દિલ્હીમાં થઈ બેઠક

કટ્ટર હિન્દુત્વ માટે જાણીતું આર એસ એસ હવે ખ્રિસ્તીઓ ને પોતાની સાથે રાખવા શું કરશે?

TAGGED:CasesCoronavirusvaccine
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?