By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રાજય સરકાર ગ્રાન્ટ ન ફાળવતા અમદાવાદમાં વિકાસના કામો અટક્યા- હિમ્મતસિહ પટેલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > રાજય સરકાર ગ્રાન્ટ ન ફાળવતા અમદાવાદમાં વિકાસના કામો અટક્યા- હિમ્મતસિહ પટેલ
અમદાવાદગુજરાત

રાજય સરકાર ગ્રાન્ટ ન ફાળવતા અમદાવાદમાં વિકાસના કામો અટક્યા- હિમ્મતસિહ પટેલ

Web Editor Panchat
Last updated: May 31, 2022 5:39 pm
Web Editor Panchat Published May 31, 2022
Share
SHARE

રાજય સરકાર ગ્રાન્ટ ન ફાળવતા અમદાવાદમાં વિકાસના કામો અટક્યા- હિમ્મતસિહ પટેલ

શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ ક્યાંથી આપશે ટિકીટ !

અમદાવાદ શહેરના બાપુનગરના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલની મુખ્‍યમંત્રી ભુપેન્દ્ર પટેલને
પત્ર લખી અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનને મુખ્‍યમંત્રી સ્‍વર્ણિમ યોજનાની ગ્રાન્‍ટ ફાળવી,
કોર્પોરેશન વિસ્‍તારમાં પાણી, ડ્રેનેજ, રોડ-રસ્‍તાના બાકી રહેલ કામો પૂર્ણ કરાવવા માંગણી
અમદાવાદ શહેરના બાપુનગરના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલે માન. મુખ્‍યમંત્રીને પત્ર લખી અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન વિસ્‍તારમાં મુખ્‍યમંત્રી સ્‍વર્ણિમ યોજનાની ગ્રાન્‍ટના અભાવે પાણી, ડ્રેનેજ, રોડ-રસ્‍તાના બાકી રહેલ કામો સત્‍વરે પૂર્ણ કરાવવા માંગણી કરી હતી.

હાર્દીક પટેલને સાચવવા માટે ભાજપે શરુ કર્યુ ઓપરેશન વિરમગામ !

હિંમતસિંહ પટેલે પત્રમાં જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં મુખ્‍યમંત્રી સ્‍વર્ણિમ યોજનામાં ૯૦:૧૦ રેશિયો મુજબ પાણી, ડ્રેનેજ, રોડ-રસ્‍તાના કામો કરવામાં આવે છે. આ કામોના ખર્ચની રકમમાં ૯૦% હિસ્‍સો રાજ્‍ય સરકારનો અને ૧૦% હિસ્‍સો સ્‍થાનિક સોસાયટી કે ધારાસભ્‍યની ગ્રાન્‍ટનો હોય છે. નાગરિકોને સુવિધા પૂરી પાડવા માટે રાજ્‍ય સરકાર નવી-નવી યોજનાઓ લાવે છે પરંતુ જે-તે મ્‍યુનિસિપલ કોર્પોરેશન કે સંબંધિતને ગ્રાન્‍ટ ફાળવતી નથી કે પૂરતા પ્રમાણમાં ફાળવતી નથી, જેના કારણે યોજનાઓનો લાભ નાગરિકોને ન મળતા યોજનાઓનો અમલ કરવામાં મુશ્‍કેલી થાય છે. મ્‍યુનિસિપલ કોર્પોરેશન કે અન્‍ય સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓને આવકનો મોટો સ્રોત ન હોઈ અને રાજ્‍ય સરકાર તરફથી ગ્રાન્‍ટ ન મળતા પાણી, ડ્રેનેજ, રોડ-રસ્‍તાના કામ કરી શકાતા નથી, જેના કારણે નાગરિકો પ્રાથમિક સુવિધાઓનો લાભ મેળવી શકતા નથી. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન વિસ્‍તારમાં પણ આવું બનવા પામેલ છે, જેના કારણે મુખ્‍યમંત્રી સ્‍વર્ણિમ યોજનાનો લાભ નાગરિકો સમયસર મેળવી શકતા નથી અને ઘણા લાંબા સમયથી આ યોજનાના કામો અટકી પડયા છે. રાજ્‍ય સરકારે પૂરતી નાણાંકીય જોગવાઈ સમયસર કરવી જોઈએ, પરંતુ પૂરતી નાણાંકીય જોગવાઈ વગર યોજનાના અમલમાં મુશ્‍કેલી થાય છે.
અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનને મુખ્‍યમંત્રી સ્‍વર્ણિમ યોજનાની પૂરેપૂરી ગ્રાન્‍ટ ફાળવી, કોર્પોરેશન વિસ્‍તારમાં બાકી રહેલ પાણી, ડ્રેનેજ, રોડ-રસ્‍તાના કામો સત્‍વરે પૂર્ણ થાય તેવી કાર્યવાહી કરાવવા ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલે મુખ્‍યમંત્રીને વિનંતી કરી હતી.

રખડતા ઢોરો ત્રાસને લઇને કોંગ્રેસના ધારાસસભ્યે કેમ કરી કાયદો કડક બનાવવાની માંગ

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:AMCbhupendra patelgranthimmata singh patelswarnim
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?