By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પૂર્વ ગૃહ રાજય પ્રધાન રજની પટેલે તેમના બહુચરાજી મત વિસ્તાર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિન ની કરાઈ ઉજવણી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > મેહસાણા > પૂર્વ ગૃહ રાજય પ્રધાન રજની પટેલે તેમના બહુચરાજી મત વિસ્તાર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિન ની કરાઈ ઉજવણી
ગુજરાતમેહસાણા

પૂર્વ ગૃહ રાજય પ્રધાન રજની પટેલે તેમના બહુચરાજી મત વિસ્તાર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિન ની કરાઈ ઉજવણી

Web Editor Panchat
Last updated: September 17, 2022 5:41 pm
Web Editor Panchat Published September 17, 2022
Share
SHARE

મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર અને વિશ્વવિભૂતિ નરેન્દ્ર મોદી ના જન્મદિન નિમિતે પૂર્વ ગૃહ પ્રધાન અને બહુચરાજી ના પૂર્વ ધારાસભ્ય રજની પટેલે તેમના મત વિસ્તાર માં વિવિધ પ્રકાર ના કાર્યક્રમો નું આયોજન કરી ને જન્મદિન ની ઉજવણી કરી હતી .

આદ્યશક્તિ શ્રી બહુચર માતાજી ને ૭૨ કિલો લાડુના ગોખ નો પ્રસાદ ધરાવવાનો કાર્યક્રમ
સ્થળ – શ્રી બહુચર માતાજી મંદિર બહુચરાજી
સમય- સવારે 7 થી 8

શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા નવચંડી યજ્ઞ
સ્થળ – શ્રી બહુચરાજી માતાજી મંદિર, બહુચરાજી
સમય સવારે 8:00 થી 8:30

મેગા રક્તદાન કેમ્પ
સ્થળ – ઉમંગ પાર્ટી પ્લોટ , રાધનપુર રોડ , મહેસાણા
સમય સવારે 8:00 થી 12

જોટાણા ખાતે આંગણવાડીના નાના ભૂલકાઓનો આરોગ્ય ચકાસણી કાર્યક્રમ તથા ભોજન સમારંભ સ્થળ – પ્રજાપતિ સમાજની વાડી, જોટાણા
સમય – સવારે 09:00 થી 10

શ્રી ગંગવા કુવા સિકોતર માતા, દેલવાડા મહા આરતી નો કાર્યક્રમ સ્થળ – દેલવાડા
સમય – બપોરે 3 થી 4

વહાલી દિકરી કાર્યક્રમ તથા વહાલી દિકરી સર્વપ્રથમ ભવ્ય ગુજરાતી નાટક
સ્થળ – હરસિધ્ધિ પાર્ટી પ્લોટ, રાધનપુર રોડ, મહેસાણા
સમય- સાંજે 6:00
પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન રજની પટેલ દ્વારા આયોજિત કાર્યક્રમો માં મોટી સંખ્યામાં લોકો એ ભાગ લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિન ની ઉજવણી કરી હતી.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:bahucharajibahuchraji matajiBJPc r patilex.home ministerNarendra ModiRAJNI PATEL
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?