By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીનો કેસ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને પરત મોકલ્યો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીનો કેસ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને પરત મોકલ્યો
અમદાવાદગુજરાત

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીનો કેસ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને પરત મોકલ્યો

Web Editor Panchat
Last updated: April 2, 2022 4:31 pm
Web Editor Panchat Published April 2, 2022
Share
file photo
file photo
SHARE

 

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીનો કેસ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને પરત મોકલ્યો

અમદાવાદ ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ સામેની રિટની સુનાવણી થઈ

ભાજપમાં કુર્બાની આપશે કોણ !

અમદાવાદ

અમદાવાદ શહેરની ઓળખમાં આગવી આન, બાન અને શાન ધરાવતા તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા
ગાંધીની ધરોહર ગણાતા સાથે ઐતિહાસિક દાંડી કૂચનો સાક્ષી ગણાતા સાબરમતી આશ્રમના પ્રસ્તાવિત
રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના વિરોધમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી રિટનો ગુણદોષના આધારે નિર્ણય
લેવા ગુજરાતની વડી અદાલતને દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આદેશ કરાયો છે. ગુજરાત હાઈકોર્ટે ગત વર્ષના
નવેમ્બર માસમાં માત્ર એડવોકેટ જનરલના નિવેદનને રેકર્ડ પર લઈ તુષાર ગાંધીની રિટ ટકવા પાત્ર ન હોવાનું નોંધી રદ કરી હતી.
જેની સામે તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવીને હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. જે અપીલ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ
ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ સૂર્યાકાંતની ખંડપીઠે ગ્રાહ્ય રાખી હતી તેમજ તુષાર ગાંધીની રિટ હાઈકોર્ટને નવેસરથી નિર્ણય કરવા
માટે પરત મોકલી આપી છે.

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

શુ છે આખો મામલો !

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે હાઈકોર્ટના ફરમાનને રદબાતલ ઠરાવતા નોંધ્યુ હતુ કે હાઈકોર્ટ કોઈ પિટિશન સંક્ષિપ્તમાં સાંભળીને રદ કરી દે
એના કરતા જે તે મુદ્દાના નિષ્કર્ષ સુધી પહોંચીને એનો નિર્ણય કરવો જોઈએ. જોકે, આ કેસના ગુણદોષ પર અમે કોઈપણ ટિપ્પણી કરતા
નથી. પરંતુ એના જે પણ મુદ્દાઓ છે, એની રજૂઆત હાઈકોર્ટ સમક્ષ કરવા માટેની છુટ આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે એવી નોંધ કરી
હતી કે, અરજદાર તરફથી ઉપસ્થિત સિનિયર એડવોકેટ ઈન્દિરા જયસિંગ અને રાજ્ય સરકાર તરફથી ઉપસ્થિત સોલિસિટર જનરલ
તુષાર મહેતા બંનેએ આ મેટર હાઈકોર્ટ સમક્ષ પરત મોકલવાની સમંતિ દર્શાવી છે. આ કેસની સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ
ઈન્દિરા જયસિંગે એવી દલીલ કરી હતી કે, હાઈકોર્ટ કોઈપણ મેટર ટૂંકમાં જ સાંભળીને રદ કરી શકે નહીં. તેણે પ્રતિવાદીઓ પાસેથી
યોગ્ય જવાબ કે સોગંદનામુ લેવું જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલ હતી કે આ પ્રોજેક્ટ પ્રત્યે બિનજરુરી શંકા રાખીને
અરજદાર દ્વારા હાઈકોર્ટ અને હવે સુપ્રીમ કોર્ટ સમક્ષ કેસ કર્યો છે. ખરેખર તો મહાત્મા ગાંધીના મૂલ્યો, આદર્શો અને દર્શનને સંરક્ષિત
અને સુરક્ષિત રાખવાનો આશય આ પ્રોજેક્ટનો છે. જોકે સુપ્રીમ કોર્ટે એવું કહ્યુ હતુ કે અમે આ કેસના ગુણદોષની ચર્ચા કે કોઈ
અવલોકન કરતા નથી, પરંતુ અમે માત્ર હાઈકોર્ટના આદેશને જોઈ રહ્યા છીએ.

 

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

You Might Also Like

લુ લાગે તો શુ કરશો,તંત્રે બહાર પાડી કઇક આવી ગાઇડ લાઇન !

ગાંધીનગર જિલ્લામાં ૧ લાખથી વઘુ પશુઓને લમ્પી રોગથી સુરક્ષિત કરતી રસી અપાઇ

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સેવાના સ્થાપક ઇલાબેન ભટ્ટના નિધનને લઇ દુઃખ વ્યક્ત કર્યું

કેન્દ્રીય ગૃહ સહકાર પ્રધાન ગૌરવ યાત્રાનો આરમ્ભ કરાવ્યો

ગુજરાતમાં દારૂબંધી છતાં ચૂંટણી સમયે 22 લાખ રૂપિયા થી વધુનો દારૂ ઝડપતી પોલીસ

TAGGED:gandhi ashramhigh courtsuprimcourttushar gandhi
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?