By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર લાગેલા બળાત્કારના આરોપો મામલે ઉચ્ચસ્તરીય તપાસ શરુ-પીએમઓએ લીધી નોધ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર લાગેલા બળાત્કારના આરોપો મામલે ઉચ્ચસ્તરીય તપાસ શરુ-પીએમઓએ લીધી નોધ
અમદાવાદગુજરાત

કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર લાગેલા બળાત્કારના આરોપો મામલે ઉચ્ચસ્તરીય તપાસ શરુ-પીએમઓએ લીધી નોધ

Web Editor Panchat
Last updated: July 28, 2022 5:50 pm
Web Editor Panchat Published July 28, 2022
Share
SHARE

કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર લાગેલા બળાત્કારના આરોપો મામલે ઉચ્ચસ્તરીય તપાસ શરુ-પીએમઓએ લીધી નોધ

રાજ્યના ગ્રામીણ વિકાસ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ સામે તેમના જ સાથી કાર્યકર્તા અને તાલુકા પંચાયતના પુર્વ સભ્ય સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ લાગ્યા છે, ત્યારે આરોપોમાં  તથ્ય છે કે તેમના રાજકીય વિરોધીઓએ સોપારી ફોડી છે,,અને જેથી તેમને રાજકીય રીતે મહત્તમ નુકશાન થાય,,સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે  અર્જુન સિહ અને મહિલા સભ્ય સાથેના અંગત સબંધોને લઇને જીણવટ ભરી તપાસ કરવા માટે સુચના અપાઇ છે, અને જો સમગ્ર ઘટનામાં સત્ય જણાશે તો અર્જુન સિહ ચૌહાણની ખુર્સી પણ જઇ શકે છે,, પણ સુત્રો કહે છે કે જેવી રીતે ગજેન્દ્ર સિહને સાચવી  લેવાયા છે એવી રીતે અર્જુન સિહને પણ બચાવી લેવાશે, જો અર્જુન સિહ જેવા ઠાકોર નેતા સામે પગલા લેવાય તો ભાજપને મધ્ય ગુજરાતમાં નુકશાન થઇ શકે છે,

રાજ્યના ગ્રામીણ વિકાસ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ સામે ખેડા જિલ્લાના હળદરવાસના પુર્વ સરપંચ હિતેષ પટેલે ગંભીર આરોપ લગાવીને પાચ પાનાનો પત્ર પીએમથી માંડી મોહન ભાગવત સુધી મોકલી દીધો છે,, હિતેષ પટેલના પત્ર મુજબ તેમની અર્ધાગ્નિ ઉપર છેલ્લા પાચ વરસથી અર્જુન સિહ શારીરિક શોષણ કરતા અને સાથે સાથે ટોચના નેતાઓને સહવાસ માટે મોકલતા અને શારીરિક શોષણ કરાવતા હતા, જેની ફરિયાદ ખેડા જિલ્લા એસપીને કરાઇ છે,જેમાં કલમ 376 એટલે કે બળાત્કારની ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવા માટે અરજી કરી છે,જેની સાથે ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચી જવા પામ્યો છે,જેની ગંભીર નોધ પીએમઓએ પણ લીધી છે,, આ બબાતે રાજ્ય સરકારે તપાસ શરુ કરી દીધી છે, પોલીસના સુત્રો જણાવ્યા મુજબ અર્જુન સિહ સામે લાગેલા આરોપો બાબતે કેટલુ તથ્ય છે, તેની સઘન તપાસ કરવાની સૂચના અપાઇ છે, અર્જુન સિહ અને પુર્વ સરંપચની પત્ની વચ્ચેની ટેલિફોનિક વાત ચિત, ઓડિયો ક્લીપ અને વિડીયો ક્લીપની તથ્યતા બબાતે તપાસ શરુ થઇ છે,  સાથે સાથે મધ્ય ગુજરાતમાં આર એસ એસના ચુસ્ત સ્વયમ સેવક અને પ્રખર હિન્દુત્વ વાદીની છાપ ધરાવતા અર્જુન સિહ ચૌહાણને તેમના રાજકીય વિરોધીઓએ બદનામ કરવાના ઇરાદાથી  કોઇ મોટુ ષડયંત્ર રચ્યુ છે કે કેમ તેને લઇને પણ તપાસ તેજ કરી દેવાઇ છે,  કારણ કે અર્જુન સિહ ચૌહાણ પ્રથમ વખત વર્ષ 2017માં મહેમદાવાદના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની તેમને જવાબદારી સોપાઇ હતી, એ દરમિયાન જ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થતા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં  કેબીનેટ પ્રધાન તરીકે સ્થાન પામ્યા જેની સાથે જ મધ્ય ગુજરાતની રાજનીતિમાં અર્જુન સિહ ડંકો વાગવા લગ્યો,તેઓ પોતાના વિસ્તારમાં પ્રભાવ પાથરવાની શરુઆત કરી,, અને પોતાનો જુથ મજબુત કરવાનો પ્રયાસ કર્યો, પુર્વ સરંપચની પત્નીને મોટા રાજનેતા બનાવવાનો સ્વપ્ન બતાવ્યું અને તેમને વર્ષ 2016માં તાલુકા પંચાયતની સીટ પણ આપી, 2021 સુધી તેઓ સભ્ય રહ્યા એ દરમિયાન અલગ અલગ બેઠકોના નામે તેમની સાથે દુષ્કર્મ કર્યો હોવાના આરોપો હિતેષ પટેલે લગાવ્યા છે, આ તમામ આરોપોને તથ્યતા તપાસવા માટે ઉચ્ચ સ્તરીય અધિકારીઓને ખાસ સુચના અપાઇ છે,

ત્યારે વડા પ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે હિમ્મત નગરમાં સાબરડેરીના કાર્યક્રમમાં ગ્રામીણ વિકાસ પ્રધાન અર્જુન સિહ ની ગેર હાજરી આખે ઉડીને વળગે તેવી હતી, સમગ્ર કાર્યક્રમમાં રાજકીય નેતાઓથી લઇને કાર્યકર્તાઓમાં ચર્ચા હતી કે અર્જુન સિહ ગાયબ કેમ છે, સાથે સાથે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ધારાસભ્ય અને રાજ્ય સરકારના  દલિત યુવતી ઉપર બળાત્કારના આરોપોનો સામનો કરનાર ગજેન્દ્ર સિહ ને પણ વડા પ્રધાનના કાર્યક્રમથી દુર રખાયા હતા, જેની ચર્ચા પણ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચર્ચા થઇ રહી  છે, વડા પ્રધાનના કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સહકાર પ્રધાન જગદીશ પંચાલ , પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ઉપરાંત સ્થાનિક ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર સિહ ચાવડા  ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયા સાંસદ દિપ સિહ રાઠોડ ઉપરાંત શંકર ચૌધરી જેવા આગેવાનોને પણ સ્ટેજ ઉપર સ્થાન અપાયુ હતું,

ત્યારે હવે ભાજપમાં ચર્ચા શરુ થઇ ગઇ છે કે અર્જુન સિહ અને ગજેન્દ્ર સિહ  જેવા દિગ્ગજ યુવા ઠાકોર નેતાઓને ટિકીટ મળશે કે કેમ તેને લઇને આશંકા વ્યક્ત થઇ રહી છે બન્ને પ્રથમ ધારાસભ્ય બન્યા,, પ્રધાન બન્યા, સાથે બન્ને ઠાકોર નેતાઓ છે,, મહત્વની વાત એ છે કે બન્ને ઉપર આરોપો પણ સમાન છે, ત્યારે રસપ્રદ વાત એ છે કે ગજેન્દ્ર સિહ સામે દલિત મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો તો અર્જુન સિહ  સામે પાટીદાર મહિલાના પતિએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે,,ત્યારે સરકારે એક તરફ ગજેન્દ્ર સિહને બચાવી લેવાની ચર્ચા છે,, ત્યારે અર્જુન સિહને બચાવાશે કે પછી તેમનો ભોગ લેવાશે તે એક ચર્ચાનો વિષય છે, આ તમામ ધટના ક્રમમાં અર્જુન સિહ કોઇ ખુલાસો કે પ્રતિક્રીયા આપવાથી દુર રહ્યા છે,

કાઉન્સિલર હોવ કે કેબિનેટ પ્રધાન સંગઠન માટે કામ કરો નહી તો ઘરે બેસો-ભાજપે કેમ આપ્યા આવા સંકેતો

ગુજરાત સરકારના કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર કોણે લગાવ્યો બળાત્કારનો આરોપ

You Might Also Like

ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

TAGGED:ARJUNE SINGHbhuepbndra patelBJPFeaturedGAJENDRA SINGHgajendra singh parmargujaratgujarat samacharTHE LALLANTOPtv9
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !
આણંદ ગુજરાત રાજકારણ
ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?