By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: બિલ્ડરોના પાપનો ભોગ બન્યા નિર્દોષ શ્રમિકો: આપ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > બિલ્ડરોના પાપનો ભોગ બન્યા નિર્દોષ શ્રમિકો: આપ
અમદાવાદગુજરાતરાજકારણ

બિલ્ડરોના પાપનો ભોગ બન્યા નિર્દોષ શ્રમિકો: આપ

Web Editor Panchat
Last updated: September 15, 2022 5:37 pm
Web Editor Panchat Published September 15, 2022
Share
SHARE

આપ’ ગુજરાત પ્રદેશ મંત્રી ડૉ.જ્વેલ વસરા જિંદગી અને મોત વચ્ચે જુજતા શ્રમિક પંકજભાઈ શંકરભાઈ ખરાડીની ખબર લેવા સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા.

મૃત્યુ પામનાર શ્રમિકોથી આમ આદમી પાર્ટીને ખુબ જ સહાનુભૂતિ છે: આપ

ગંભીર હાલતમાં દાખલ પંકજભાઈને કંઈ પણ જરૂર હોય તો આમ આદમી પાર્ટી તેમની સાથે છે: આપ

બિલ્ડરોના પાપનો ભોગ બન્યા નિર્દોષ શ્રમિકો: આપ

ગરીબ પરિવારના ઘરનો ચિરાગ ઓલવાઈ ગયો છે તેનાથી બિલ્ડરોને કોઈ ફરક પડતો નથી તે ખુબ જ શરમજનક બાબત છે: આપ

આમ આદમી પાર્ટી જનતાની સુવિધા માટે ક્યારેય પાછી નથી પડતી: આપ

 

અમદાવાદમાં એક ખુબ જ દુઃખદ દુર્ઘટના ઘટી છે. ગુજરાત યુનિવર્સિટી પાસેની જાનવી રેસ્ટોરન્ટ નજીકના એડોર ગ્રુપના એસ્પાયર અગેઈન નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે બુધવારે સવારે 9:30 વાગ્યાના સુમારે લિફ્ટના ડોકમાં મજૂરો સ્લેબ ભરતા હતા અને અચાનક સેન્ટરીંગની પાલકના પતરા બેન્ડ થઈ જતા તેઓ નીચે બેઝમેન્ટ-2માં પટકાયા હતા અને તમામના નીચે પડતાની સાથે જ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં 7 શ્રમિકો મૃત્યુ પામ્યા છે અને એક શ્રમિકને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

આ દુઃખદ ઘટનામાં સાત શ્રમિકો કારણ વગર મૃત્યુ પામ્યા છે અને એક શ્રમિક પંકજભાઈ શંકરભાઈ ખરાડી ખૂબ જ ગંભીરતાથી ઘાયલ છે અને હાલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. પંકજભાઈને 13માં માળેથી પડ્યા બાદ થાપા અને પગના ભાગમાં ફેક્ચર થઈ ગયું છે.

આ દુર્ઘટના વિશે જાણ થતા જ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી ડૉ.જ્વેલ વસરા ગંભીર હાલતમાં દાખલ જિંદગી અને મોત વચ્ચે જુજતા શ્રમિક પંકજભાઈ શંકરભાઈ ખરાડીની ખબર લેવા સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ડૉ.જ્વેલ વસરાએ પંકજભાઈની તબીબી હાલત વિશે ડોક્ટર પાસેથી માહિતી લીધી અને જાણકારી લીધી કે હજી કેટલા સમયમાં પંકજભાઈ રિકવર થઇ જશે. ડોક્ટરના કહ્યા અનુસાર પંકજભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ડૉ.જ્વેલ વસરાએ પંકજભાઈના પરિવારની હિંમત વધારતા તેમને સાંત્વના આપી કે આમ આદમી પાર્ટીનો પૂરો સહયોગ તેમની સાથે છે, જો એમણે કોઈ પણ પ્રકારની જરૂર હોય તો તેઓ તેમને નિરાંતે સંપર્ક કરી શકે છે. આમ આદમી પાર્ટી જનતાની સુવિધા માટે ક્યારેય પાછી નથી પડતી.

સવારના 9:30 વાગે દુર્ઘટના બની તો પણ બિલ્ડરોએ પોલીસ કે ફાયર વિભાગને જાણ જ કરી ન હતી. હોસ્પિટલમાં દુર્ઘટના ગ્રસ્ત મજૂરોને લઇ જવાતા, હોસ્પિટલ દ્વારા પોલીસને આશરે 11 વાગે એટલે કે ઘટનાના દોઢ કલાક પછી જાણ કરવામાં આવી તે પછી જ પોલીસને જાણ થઈ હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ભાજપ સરકારે હંમેશા બીલ્ડરોનો પક્ષ લીધો છે, તેનાથી સામાન્ય જનતાને કોઈ જ પ્રકારની આશા નથી. અત્યારે પણ બિલ્ડરોના પાપનો ભોગ નિર્દોષ શ્રમિકોને બનવું પડ્યું છે. ઘટના તો ઘટી ગઈ પણ કેટલા પરિવાર અનાથ થઈ ગયા અને કેટલા પરિવારમાંથી દીકરો, ભાઈ, પિતા કે પતિના મૃત્યુ થઇ ગયા તેનાથી કોઈને કંઈ જ લેવા દેવા નથી. ગરીબ પરિવારના ઘરનો ચિરાગ ઓલવાઈ ગયો છે તેનાથી બિલ્ડરોને કોઈ ફરક પડતો નથી તે ખુબ જ શરમજનક બાબત છે.

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:AAPbhupendra pateldr.javel vasaraGOPAL ITALIYAisudan italia
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?