By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: હવે નવા નિયમો સાથે રમાશે IPL – કેચ આઉટ નો નિયમ બદલાયો, એક મેચમાં 8 DRS
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > સ્પોર્ટ્સ > હવે નવા નિયમો સાથે રમાશે IPL – કેચ આઉટ નો નિયમ બદલાયો, એક મેચમાં 8 DRS
સ્પોર્ટ્સ

હવે નવા નિયમો સાથે રમાશે IPL – કેચ આઉટ નો નિયમ બદલાયો, એક મેચમાં 8 DRS

Web Editor Panchat
Last updated: March 15, 2022 12:25 pm
Web Editor Panchat Published March 15, 2022
Share
SHARE

IPL 2022 નવા નિયમો સાથે રમાશે. હવે આઈપીએલમાં ડીઆરએસથી લઈને કેચ આઉટ અને રનઆઉટના નિયમો પણ બદલાઈ ગયા છે. તો કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને ટુર્નામેન્ટના શેડ્યૂલમાં પણ ફેરફાર કરી શકાશે. જો કોરોનાને કારણે કોઈ ટીમ 11 ખેલાડીઓ મેદાનમાં ઉતારી શકતી નથી, તો તે મેચ ફરીથી યોજવામાં આવશે. જો બાદમાં પણ મેચનું આયોજન નહીં થાય તો આ મામલો ટેકનિકલ કમિટીમાં જશે અને કમિટી તેના પર નિર્ણય લેશે. IPLની ટેકનિકલ કમિટી જે નિર્ણય લે તે જ અંતિમ માનવામાં આવશે.

 

 

ડીઆરએસનો નિયમ પણ બદલાયો

આઈપીએલમાં પહેલા એક ઈનિંગમાં એક ડીઆરએસ મળતો હતો. કુલ મળીને મેચમાં બંને ટીમોની પાસે 4 ડીઆરએસ હતા. એક ટીમની પાસે બે ડીઆરએસ હતા, જેમાંથી એકનો ઉપયોગ બોલિંગ અને એકનો ઉપયોગ બેટિંગ દરમિયાન કરી શકાતો હતો. એક અહેવાલ મુજબ, હવે એક ઈનિંગમાં બે ડીઆરએસ હશે. એનો મતલબ એ છે કે મેચમાં કુલ આઠ ડીઆરએસ હશે. એક ટીમની પાસે 4 ડીઆરએસ હશે. બે ડીઆરએસનો ઉપયોગ બોલિગ અને 2 ડીઆરએસનો ઉપયોગ બેટિંગ દરમિયાન કરી શકાશે.

 

શું છે કેચ આઉટનો નવો નિયમ?

તાજેતરમાં, મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા કેચના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આઈપીએલની આ સિઝનમાં પણ આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. MCCના નવા નિયમો અનુસાર, જો કોઈ બેટ્સમેન કેચ આઉટ થાય છે, તો તેના સ્થાને આવનાર નવા બેટ્સમેને જ સ્ટ્રાઈક લેવી પડશે. જો બંને બેટ્સમેન પ્રથમ કેચ પહેલા બાજુ બદલી નાખે, તો નવા બેટ્સમેનને નોન-સ્ટ્રાઈક જવાની મંજૂરી આપવામાં આવી હતી.

સુપર ઓવરને લઈને આ નિયમ

BCCI દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પ્લે ઓફ કે ફાઇનલમાં સુપર ઓવર દ્વારા ટાઈ રોકવી તો શક્ય નથી. પણ જો એવું થશે તો લીગમાં સૌથી ટોચનું સ્થાન મેળવનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.

પ્લેઇંગ ઇલેવનને લગતા નિયમો

જો કોરોનાના કારણે કોઈ ટીમને મેચ દરમિયાન પ્લેઈંગ ઈલેવનને તૈયાર કરવામાં મુશ્કેલી પડે છે તો મેચ અન્ય કોઈ દિવસે પણ થઈ શકે છે. ધારો કે આપેલા દિવસે પણ મેચ યોજી શકાતી નથી, તો ટેકનિકલ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

You Might Also Like

ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ પદે ધનરાજ નથવાણી સહીત હોદેદારોની કરાઈ નિમણુંક

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ સાયક્લિંગ સ્પર્ધાને ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું

વોલીબોલ અને સૂરત  એક આદર્શ યાત્રા..

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ની ઘુંટણ ની સર્જરી કરાઈ

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ તા. ૪થી સપ્ટેમ્બર, રવિવારે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ભવ્ય સમારોહમાં ૩૬ મી નેશનલ ગેઈમ્સનો મૅસ્કોટ અને ઍન્થમ લૉન્ચ કરશે

TAGGED:cricketIPLmatchSports
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?