By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: Knowledge: 300ની સ્પીડથી જમીન પર લેન્ડ કરે છે ભારી-ભરખમ વિમાન, છતાં ટાયર કેમ નથી ફાટતા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > જાણવા જેવું > Knowledge: 300ની સ્પીડથી જમીન પર લેન્ડ કરે છે ભારી-ભરખમ વિમાન, છતાં ટાયર કેમ નથી ફાટતા
જાણવા જેવું

Knowledge: 300ની સ્પીડથી જમીન પર લેન્ડ કરે છે ભારી-ભરખમ વિમાન, છતાં ટાયર કેમ નથી ફાટતા

Web Editor Panchat
Last updated: March 22, 2022 2:49 pm
Web Editor Panchat Published March 22, 2022
Share
SHARE

તમે ડ્રાઇવિંગ કરતી વખતે ટાયર ફાટતા જોયા હશે. જો પ્રેશર ઓછું-વધારે થઈ જાય, તો પણ ટાયર ફાટી જાય છે. ક્યારેક ટાયર ફાટવાને કારણે મોટા-માટા અકસ્માતો પણ સર્જાય છે. એટલું જ નહીં જો વધુ વજન મુકવામાં આવે તો પણ ટાયર ફાટે છે. સાથે જ જો વધુ સ્પીડ હોય તો ઘર્ષણને કારણે ટાયરમાં આગ પણ લાગી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આટલા ભારે ભરખમ વિમાન જમીન પર ઉતરે છે ત્યારે તેના ટાયર કેમ નથી ફાટતા. ખરેખર, આની પાછળ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો કમાલ છે. આવો જાણીએ…

 

 

તમે જોયું જ હશે કે જ્યારે પ્લેન હવામાંથી રનવે પર લેન્ડ થાય છે ત્યારે તેના ટાયર ઝડપથી જમીન પર પડી જાય છે. જમીન પર પડ્યા બાદ તે પ્લેનની ઝડપ અને આટલા મોટા પ્લેનના દબાણનો સામનો કરી સરળતાથી આગળ વધી શકે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ટાયરોમાં એવું શું ખાસ છે કે તે ફૂટતા નથી? પ્લેનના ટાયર હજારો પાઉન્ડનું વજન અને હાઈ સ્પીડને સંભાળી શકે છે. આ એટલા માટે છે કારણ કે તેને ખાસ રીતે બનાવવામાં આવે છે.

એક તેને મજબુત રીતે બનાવવામાં આવે છે અને બીજું તેમાં નાઈટ્રોજન ગેસ ભરેલો હોય છે, જેનાથી કારણે તેનું મિશ્રણ ઉતરાણ સમયની સ્થિતિમાં પણ અસરકારક હોય છે. આ ટાયર સિન્થેટીક રબરના સંયોજનો સાથે બનાવવામાં આવે છે અને તેને એલ્યુમિનિયમ સ્ટીલ, નાયલોન સાથે જોડવામાં આવે છે. આના કારણે તે ટાયરને મજબૂત બનાવવાનું કામ કરે છે અને તે ખૂબ દબાણ પછી પણ ફાટતા નથી.

 

વિમાનના ટાયર ટ્રકના ટાયર કરતાં બમણા અને કારના ટાયર કરતાં છ ગણા વધુ ફૂલેલા હોય છે. આનું કારણ એ છે કે દબાણ જેટલું વધારે, ટાયર તેટલું જ મજબૂત અને વિમાનને ટેકો આપવા માટે તે વધુ તાકાત ધરાવે છે. તેને બનાવતી વખતે એરક્રાફ્ટના આધારે તેમના કદ વગેરેને ધ્યાનમાં રાખવામાં આવે છે.

તેની સાથે તેમાં એક ખાસ પ્રકારની હવા ભરાય છે, જેને નાઈટ્રોજન ગેસ કહેવામાં આવે છે. વિમાનના ટાયર નાઈટ્રોજનથી ભરેલા હોય છે. નાઈટ્રોજન એક નિષ્ક્રિય વાયુ છે, તેથી તેના પર ઉંચા તાપમાન અને દબાણના ફેરફારોની અસર ઓછી થાય છે.

 

 

You Might Also Like

83 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર

હોળી ના અમુક દિવસો પહેલા કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી જાણો મુખ્ય કારણ

આઠ બાઈ માતાજીની દેવીપૂજક સમાજે કરી મહાઆરતી

અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નહીં પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે

દવાની શીશીઓમાં ઢાકણીની પહેલા રૂ લગાવવાનું આ છે કારણ

TAGGED:knowledgeplane
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?