પ્રવેશોત્સવ દરમિયાન મધ્યાહન ભોજનના કર્મચારીઓ કરશે બહિષ્કાર !

પ્રવેશોત્સવ દરમિયાન મધ્યાહન ભોજનના કર્મચારીઓ કરશે બહિષ્કાર ! https://www.panchattv.com/presidential-election-declared-why-gujarat-is-under-discussion/ મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળે 23જુન થી લઇને 25 જુન સુધી યોજાનારા પ્રવેશોત્વસ દરમિયાન હડતાળ કરવાની ચિમકી આપી છે, મહત્વની વાત એ છે કે આ અંગે મંડળે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગણીઓ નહી સંતોષાય તો આગામી દિવસોમા આવનારી ચૂંટણીમાં પણ પટાવાળાની ડ્યુટીનો પણ બહિષ્કાર કરવાની … Continue reading પ્રવેશોત્સવ દરમિયાન મધ્યાહન ભોજનના કર્મચારીઓ કરશે બહિષ્કાર !