By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: નહાતી વખતે પાણીમાં મિક્સ કરો માત્ર આ એક વસ્તુ, ત્વચા પર આવશે જબરદસ્ત ગ્લો, ખીલથી પણ મળશે છુટકારો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > નહાતી વખતે પાણીમાં મિક્સ કરો માત્ર આ એક વસ્તુ, ત્વચા પર આવશે જબરદસ્ત ગ્લો, ખીલથી પણ મળશે છુટકારો
હેલ્થ

નહાતી વખતે પાણીમાં મિક્સ કરો માત્ર આ એક વસ્તુ, ત્વચા પર આવશે જબરદસ્ત ગ્લો, ખીલથી પણ મળશે છુટકારો

Web Editor Panchat
Last updated: March 30, 2022 9:27 am
Web Editor Panchat Published March 30, 2022
Share
SHARE

ભારતમાં ઉનાળાની ઋતુએ કેટલાક અઠવાડિયા પહેલા જ દસ્તક આપી દીધી છે. આ ઋતુમાં પોતાને ફ્રેશ રાખવા માટે નહાવાની જરૂર શિયાળાની સરખામણીએ વધુ અનુભવાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જો તમે હળદરના પાણીથી સ્નાન કરો છો તો તે ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

 

 

હળદરવાળું પાણી ત્વચા માટે ફાયદાકારક

હળદરનો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે થાય છે. હળદરના સેવનથી શરીરની ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે. આ સિવાય કેટલાક લોકો સુંદરતા જાળવી રાખવા માટે હળદરનો ઉપયોગ પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે હળદરનું પાણી ત્વચાને ઘણી સમસ્યાઓથી દૂર રાખી શકે છે. તમને જણાવી દઈએ કે, હળદરના પાણીથી સ્નાન કરવાથી ત્વચાની સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે હળદરના પાણીથી નહાવાથી સ્વાસ્થ્યને કેવા-કેવા ફાયદા થાય છે.

1. જે લોકો સોરાયસિસની સમસ્યાથી પરેશાન છે તેઓ હળદરના પાણીથી સ્નાન કરીને આ સમસ્યાને દૂર કરી શકે છે. હળદરની અંદર એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે, જે સોરાયસિસના લક્ષણોને ઘટાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

 

2. ખીલની સમસ્યાને દૂર કરવામાં પણ હળદરવાળું પાણી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આનાથી ન માત્ર ડાઘ દૂર કરી શકાય છે પરંતુ ત્વચાને પણ સાફ કરી શકાય છે.

 

3. ત્વચાના જખમોને મટાડવામાં હળદરનું પાણી તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આ પાણીથી નિયમિત સ્નાન કરવાથી ત્વચાના પરના નિશાન ઝડપથી દૂર થાય છે.

નોંધ- અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચારો અને સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ચોક્કસપણે તબીબી સલાહ લો.

 

 

You Might Also Like

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

૧૦૮ સિટીઝન મોબાઈલ એપ્લીકેશનની શું છે વિશેષતાઓ

ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ-એવરીવેર’ની આ કોન્ફરન્સની વિષયવસ્તુને ગુજરાતે બાળકોના હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છેઃ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

TAGGED:healthcarehealthtipslifehacksskincare
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત શિક્ષણ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ ભાજપ રાજકારણ
જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ
ગવર્મેન્ટ ગુજરાત જાણવા જેવું જુનાગઢ
મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!
અમદાવાદ કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?