By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: દીકરી ના આત્મહત્યા કેસ માં બીજેપી ના નેતા સહીત ટ્રસ્ટીઓ ની તપાસ કરો ઈસુદાન ગઢવી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > દીકરી ના આત્મહત્યા કેસ માં બીજેપી ના નેતા સહીત ટ્રસ્ટીઓ ની તપાસ કરો ઈસુદાન ગઢવી
Uncategorizedઅમદાવાદગુજરાતરાજકારણ

દીકરી ના આત્મહત્યા કેસ માં બીજેપી ના નેતા સહીત ટ્રસ્ટીઓ ની તપાસ કરો ઈસુદાન ગઢવી

Web Editor Panchat
Last updated: June 17, 2022 5:57 pm
Web Editor Panchat Published June 17, 2022
Share
SHARE

ગુજરાતના કયા ભાજપી ધારાસભ્યની છે જેહાદી મુસ્લિમો સાથે સાંઠ ગાંઠ ! ધાર્મિક સંતોને કરાઇ ફરિયાદ, પત્ર થયો વાયરલ

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ભાજપના એક નેતાની શાળામાં બનેલી શરમજનક ઘટના અંગે વાત કરતા કહ્યું હતું કે, ભાજપ સરકાર ભલે બેટી બચાવો બેટી પઢાવો જેવા નારા આપે છે પણ બીજી તરફ બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં ભાજપના નેતાની સ્કૂલમાં એક દીકરી સાથે દુ:ખદ અકસ્માત થાય છે. અને તે પછી તે દીકરીનો અવાજ સાંભળવાને બદલે બધાએ તેનો અવાજ દબાવી દીધો જેના કારણે આખરે દીકરીએ આત્મહત્યા કરી લીધી. આપઘાતના 10 દિવસ બાદ પણ હજુ સુધી એકપણ ગુનેગારને જેલમાં પૂરવામાં આવ્યા નથી.
એક તરફ ગુજરાત સરકાર વારંવાર આવી વાતો કરે છે કે, ગુજરાતમાં તમામ દીકરીઓ સુરક્ષિત છે અને બીજી તરફ શાળામાં અભ્યાસ કરતી એક બાળકીને શાળાના શિક્ષક અને કેટલાક છોકરાઓ દ્વારા છેડતી કરવામાં આવી હતી અને તેનો વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ દર્દનાક ઘટના અંગે યુવતીએ પોલીસ થી માંડીને મામલતદાર સુધી બધુ જ જણાવ્યું હતું, પરંતુ કદાચ ભાજપના નેતાની શાળા હોવાના કારણે વહીવટી તંત્રએ બાળકીની આ બાબત પર ધ્યાન આપ્યું ન હતું અને અંતે યુવતીએ નિરાશામાં આત્મહત્યા કરી લીધી હતી. 28 જૂન 2021 ના ​​રોજ, છોકરી ને શાળામાં તેના કપડાં ફાડીને છેડતી કરવામાં આવી અને સતત એક વર્ષ સુધી, છોકરી વારંવાર આ ઘટના વિશે પ્રશાસનને કહેતી રહી

ભાજપના કયા નેતાએ કહ્યુ હથિયાર લાવો,તારુ ઘર શોધીને તને જાનથી મારી નાખીશ !

આપના નેતા ઈસુદાન ગઢવી એ વધુ માં કહ્યું હતું કે અમે જાણવા માંગીએ છીએ કે શું ભાજપના નેતાની શાળા ના કારણે પોલીસ પ્રશાસન આરોપીઓને રક્ષણ આપી રહ્યું હતું? શું ભાજપના નેતાની શાળા હોવાના કારણે મામલો દબાવવામાં આવ્યો? અમે ગુજરાતની બેશરમ ભાજપ સરકારને પણ સવાલ કરવા માંગીએ છીએ કે શું ગુજરાતની દીકરીઓને ન્યાય મેળવવા માટે આત્મહત્યા કરવાની જરૂર પડશે? 1 વર્ષથી એક દીકરીએ પોતાના પર આચરવામાં આવેલા ગુનાની માહિતી પ્રશાસનને આપી છે તો શું વહીવટીતંત્ર બીજી કોઈ મોટી ઘટના બને અને તે પછી કાર્યવાહી કરે તેની રાહ જોઈ રહ્યું હતું? શું ભાજપના નેતાઓની શાળાઓમાં આવી રીતે ક્રૂરતા કરવામાં આવે છે? શું આ રીતે ભાજપના નેતાઓ દ્વારા શાળાઓમાં થતા ગુનાઓ દબાવવામાં આવે છે? આ પ્રશ્ન ખૂબ જ ગંભીર છે અને આ આત્મહત્યા પાછળ ગુજરાતની ભ્રષ્ટ વ્યવસ્થાને પણ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો

ભાજપમાં ટિકીટની રેસમાંથી કોણ થયા આઉટ !

તેમણે ભાજપ સરકાર ને આડેહાથ લેતા કહ્યું હતું કે આપ સૌ જાણો છો કે ભાજપના નેતાઓ ચારિત્રહીન છે અને આજે આપણે આ જોયું કે તેમની શાળામાં કામ કરતા શિક્ષકો પણ ચારિત્રહીન છે, પીડિતાએ સુસાઈડ નોટમાં જણાવ્યું છે કે આ અંગે શાળાના ટ્રસ્ટીઓને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ તેઓએ કોર્ટ અને પોલીસને સંભાળી લેવાની વાત કરી હતી. જેના કારણે આજે એક પુત્રીએ આપઘાત કરવો પડ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે તમામ ટ્રસ્ટીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો તે ચાહતા તો તે દીકરીને ન્યાય અપાવી શકતા હતા પરંતુ તેમને દીકરીનો સાથ આપવાની જગ્યાએ ગુનેગારોનો સાથ આપ્યો છે.

આપણે શાળાને પવિત્ર મંદિર માનીએ છીએ અને વાલીઓ તેમના બાળકોને સંપૂર્ણ વિશ્વાસ સાથે શાળાએ મોકલે છે કારણ કે ત્યાં તેમને તેમના બાળકોની સલામતીનો વિશ્વાસ છે. પરંતુ આવી ઘટનાઓથી સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ બાળકો પર પણ ખરાબ અસર થઈ છે. જો દીકરીઓ શાળાની અંદર સુરક્ષિત નથી તો વાલીઓ તેમને ભણાવવા ક્યાં મોકલશે? અવાર-નવાર એવું બને છે કે ક્યાંક કોઈ ગેરરીતિ થઈ રહી છે તો ત્યાં બીજેપી નેતાનું કોઈ કનેક્શન હોય જ છે.

કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ

આજે પીડિતાના પરિવારે સામૂહિક આત્મહત્યા કરવાની ધમકી આપી છે, અમે તે પરિવારને કહેવા માંગીએ છીએ કે તમારી દીકરીને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી તમારી સાથે ઉભી રહેશે અને તમારે કોઈ ખોટું પગલું ભરવાનું નથી કારણ કે અમે બધા તમારી દીકરીને ન્યાય અપાવા તમારી સાથે છીએ.
બનાસકાંઠાના SP અક્ષય રાજ ​​મકવાણા લોકોના ફોન પણ ઉપાડી રહ્યા નથી. શરમજનક બાબત છે કે આજે જનતાની રક્ષા કરનારાઓને કારણે એક દીકરીએ આત્મહત્યા કરવી પડી. અમે ઇચ્છીએ છીએ કે સરકાર આ કલંકિત ઘટના પાછળ જે લોકો છે; શિક્ષકોથી માંડીને પોલીસ પ્રશાસન અને મામલતદાર સુધીના તમામ લોકો સામે કડક કાર્યવાહી કરે અને એક દાખલો બેસાડે કે જો ગુજરાતની દીકરીઓ પર અત્યાચાર થશે તો આરોપીઓને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
ભાજપ સરકાર માત્ર જાહેરાતો પર ચાલતી સરકાર છે. મોટી-મોટી વાતો કરીને મોટા-મોટા પોસ્ટર બેનરો લગાવીને માત્ર તાળીઓ પાડવાનું જ ભાજપ સરકારનું કામ છે. ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારને એ વાતની જરા પણ પરવા નથી કે ગુજરાતની યુવતીઓ આવા ભયજનક વાતાવરણમાં જીવી રહી છે! સરકારને મોટી મોટી જાહેરાતો અને આરામથી સમય મળે તો ગુજરાતની દીકરીઓની સુરક્ષા પર પણ થોડું ધ્યાન આપવું જોઈએ.
આપે માંગ કરી છે કે આ મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવે જેથી પીડિતાને વહેલી તકે ન્યાય મળે.

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AAPArvind KejriwalBANASKANTHAbhupendra patelcmo gujaratGOPAL ITALIYAharsh sanghvihome ministerisudan gadhvipradipsinh jadejarape casesandip pathakshankar chaudhri
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?