વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલિકા માતાના નવનિર્મિત શિખર પર કરશે ધ્વજારોહણ

પાવાગઢના ઇતિહાસને બદલનારો વિકાસયજ્ઞ રૂપિયા137 કરોડના ખર્ચે સમગ્ર સંકુલના વિકાસ કાર્યો •શતાબ્દીઓ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલિકા માતાના નવનિર્મિત શિખર પર કરશે ધ્વજારોહણ •પાવાગઢ મંદિરના શિખર ઉપર કળશ તેમજ ધ્વજદંડને સોનાથી મઢવામાં આવ્યા ગાંધીનગર, 17 જૂન, 2022: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાત લેવા જઈ રહ્યા છે. સવારે 11.00 વાગ્યે વડાપ્રધાનશ્રી … Continue reading વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલિકા માતાના નવનિર્મિત શિખર પર કરશે ધ્વજારોહણ