By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: હોળીની અગ્નીમાં નાખો આ વસ્તુઓ તો થઇ રાતો રાત થઇ જશો માલામાલ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > હોળીની અગ્નીમાં નાખો આ વસ્તુઓ તો થઇ રાતો રાત થઇ જશો માલામાલ !
અમદાવાદગુજરાતધર્મ દર્શન

હોળીની અગ્નીમાં નાખો આ વસ્તુઓ તો થઇ રાતો રાત થઇ જશો માલામાલ !

Web Editor Panchat
Last updated: March 17, 2022 12:47 pm
Web Editor Panchat Published March 17, 2022
Share
હોલીકા દહનના આ છે ફાયદો
હોલીકા દહનના આ છે ફાયદો
SHARE

હોળીની અગ્નીમાં નાખો આ વસ્તુઓ તો થઇ રાતો રાત થઇ જશો માલામાલ !

હોળીનો તહેવાર ભારતમાં ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. હોળી ની ઉજવણી બે દિવસ સુધી કરવામાં આવે છે. હોળીથી એક દિવસ પહેલા હોલિકા દહન થાય છે,
આ દિવસે લોકો હોળીકા ની પુજા અર્ચના કરે છે. જ્યારે હોળીનાં બિજા દિવસે રંગોથી રંગવામાં આવે છે, જેને ધુળેટી કહેવામાં આવે છે. ગુલાલ અને પાણીના રંગોનો ઉત્સવ બીજા દિવસે ઉજવવામાં આવે છે.

 

 

ગરીબોને દાન કરવાનુ છે મહત્વ

હોળીના દિવસે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું ખુબ જ સારું માનવામાં આવે છે. આવું કરવાથી સ્વાસ્થ્ય સંપત્તિ પર સકારાત્મક પ્રભાવ પડે છે. સાથોસાથ માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે.
તેવામાં હોળીના દિવસે દાન અવશ્ય કરવું જોઈએ.

 

હોળીકા દહન આપવશે

જો તમે પોતાની નોકરી વેપાર અથવા કારકિર્દી સંતુષ્ટ નથી અથવા તો સખત મહેનત કરવા છતાં પણ તમને સફળતા મળી રહી નથી તો તેના માટે હોલિકા દહન ના દિવસે પુજા દરમિયાન શ્રીફળને અગ્નિ માં નાખી દો.
ત્યારબાદ સાત વખત હોળીની પરિક્રમા કરો.

 

આર્થિક સમસ્યામાંથી છુટકારો આ કરવાથી મળશે,.

હોળીનો તહેવાર હોલિકા દહન થી શરૂ થાય છે. તેવામાં જો તમે પોતાની આર્થિક સ્થિતિને સુધારવા માંગો છો અને ઘરમાં સુખ-શાંતિ લાવવા માંગો છો તો હોળીકા દહન ની પુજા દરમિયાન પ્રસાદના રૂપમાં સુકો મેવો
અને મિઠાઇનો ભોગ લગાવો.

 

આ કરશો તો થશે પુર્ણ મનોકામના

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની બધી જ મનોકામના પુરી થાય, પરંતુ ઘણા બધા લોકો એવા હોય છે જેમને સખત મહેનત કરવા છતાં પણ યોગ્ય ફળ મળતું નથી. તેવામાં તેના માટે હોલિકા દહન ની
પુજા દરમિયાન અગ્નિમાં નાગરવેલનાં પાન અને સોપારીને શ્રીફળની સાથે અર્પિત કરો. આવું કરવાથી તમને ખુબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે.

 

ભયથી બચવા આટલુ કરો

જો તમારા મનમાં પણ ખરાબ વિચાર આવે છે અને અજ્ઞાત ભય નો સામનો કરવો પડે છે તો હોલિકા દહન ની પુજા દરમિયાન શ્રીફળ અને કાળા તલ લઈને પોતાના માથા ઉપર થી ૭ વખત ઉતારી લો અને તેને

હોલિકા દહનની અગ્નિ માં નાખી દો.

ઘરમાં ખુશીઓ આવશે આવી રીતે
જો તમારા ઘરમાં લાંબા સમયથી ખરાબ સમય ચાલી રહ્યો છે અને તમે તેમાંથી છુટકારો મેળવવા માંગો છો તો હોળીની રાખને ઘરમાં લાવીને તેમાં રાય અને મીઠું ઉમેરો અને ઘરમાં સૌથી શુદ્ધ સ્થાન પર રાખી દો.
તેનાથી ઘરની બધી જ નકારાત્મકતા દુર થઈ જશે.

You Might Also Like

રાજ્યની મેડીકલ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા અટકી તે પ્રવેશ પ્રક્રિયા ક્યારે શરુ થશે?

આંબા ઘાટા- દાંતા રસ્તા પર થયેલ લેન્ડ સ્લાઇડના કારણે બંધ થયેલ રસ્તાને યુદ્ધના ધોરણે રીપેર કરીને પુનઃશરૂ કરાયો

ઓલિમ્પિક ૨૦૩૬ની યજમાની કરવા ગુજરાત સજ્જ – અમદાવાદ બનશે સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું સેન્ટર ઓફ એટ્રેક્શન

ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સંપન્ન

TAGGED:holi dahanlabhRASHIFALrupey
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

ગુજરાતમાં અત્યાધુનિક રોડ નેટવર્કનું નિર્માણ: ₹93 હજાર કરોડથી વધુના ખર્ચે ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪
અમદાવાદ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત શિક્ષણ
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ 247 મૃતકોના DNA મેચ, 232 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગુજરાત
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર, 40 જિલ્લા – શહેરમાં નવા પ્રમુખોની વરણી
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
ભર ચોમાસે હાઇવે પર દોડતી વાઇપર વિહોણી એસ.ટી બસો મુસાફરો પર મોતની લટકતી તલવાર સમાન
અમદાવાદ ગુજરાત જામનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?