By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પથ્થરની અંદર 1000 વર્ષથી કેદ હતો ‘રાક્ષસ’! તૂટતા જ થયો ચોંકાવનારો ખુલાસો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > જાણવા જેવું > પથ્થરની અંદર 1000 વર્ષથી કેદ હતો ‘રાક્ષસ’! તૂટતા જ થયો ચોંકાવનારો ખુલાસો
જાણવા જેવું

પથ્થરની અંદર 1000 વર્ષથી કેદ હતો ‘રાક્ષસ’! તૂટતા જ થયો ચોંકાવનારો ખુલાસો

Web Editor Panchat
Last updated: March 15, 2022 2:36 pm
Web Editor Panchat Published March 15, 2022
Share
SHARE

આપણે ઘણીવાર વાર્તાઓમાં સાંભળ્યું હશે કે હજારો વર્ષ પહેલા આ પૃથ્વી પર રાક્ષસો રહેતા હતા. પરંતુ આજના સમયમાં તેના પર કોઈ શ્વાસ નથી કરતું. જોકે, પૌરાણિક કથાઓમાં અવાર-નવાર આવું સાંભળવા મળે છે. આવો જ એક કિસ્સો જાપાનથી સામે આવ્યો છે. એક પ્રાચીન જાપાની પથ્થરમાં હજાર વર્ષ પહેલા રાક્ષસ કેદ હોવાનો દાવો કરવામાં આવતો હતો. હવે તે પથ્થર રહસ્યમયી રીતે બે ભાગમાં વિભાજીત થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શૈતાની તાકાતોને કારણે આવું થયું છે.

 

માન્યતા છે કે આ પથ્થરમાં છે શક્તિશાળી આત્મા

મીડિયાના એક રિપોર્ટ મુજબ, સેશો-સેકી ઉર્ફ ધ કિલિંગ સ્ટોન (Sessho-seki aka The Killing Stone) એક જ્વાળામુખી પથ્થર છે. માનવામાં આવે છે કે આ પથ્થરમાં એક ખરાબ આત્મા છે અને સેન્ટ્રલ જાપાનમાં એક સક્રિય જ્વાળામુખી પર બેસે છે. આ જગ્યા ટોક્યોથી વધુ દૂર નથી. જાપાની પૌરાણિક કથાઓ મુજબ, એવુ માનવામાં આવે છે કે પથ્થરની અંદર એક નકારાત્મક આત્માનો વાસ છે અને આ આત્મા એટલી શક્તિશાળી છે કે જે પણ તેના સંપર્કમાં આવે છે તે તેને મારી નાખે છે.

 

બે ભાગમાં વિભાજીત થયો પથ્થર ત્યારે લોકોએ આવું કહ્યું

5 માર્ચે પથ્થરના બે ફાડા પડ્યા બાદ જાપાની સ્થાનિક લોકો અને ઓનલાઈન યુઝર્સે આ વાત પર ચિંતા દર્શાવી છે કે પથ્થરથી સતત ઝેરીલો ગેસ નીકળી રહ્યો છે. કહેવામાં આવે છે કે, કિલિંગ સ્ટોનમાં તમામો-નો-માઈ (Tamamo-no-Mae)નો મૃતદેહ હતો, જે એક સુંદર મહિલાના રૂપમાં દેખાતી હતી. પરંતુ બાદમાં નવ પૂંછડીવાળી લોમડીના સ્વરૂપે સામે આવી.

જાપાની પૌરાણિક કથાઓ સૂચવે છે કે, તમામો-નો-માઈ (Tamamo-no-Mae) એક શક્તિશાળી જાપાની સામંતી પ્રભુ માટે કામ કરી રહ્યો હતો, જે 1100ના દાયકામાં સમ્રાટ ટોબાને ઉખાડી ફેંકવા અને મારી નાખવાનું કાવતરું રચી રહ્યો હતો. પથ્થર તૂટવાના સમાચાર પ્રકાશમાં આવ્યા પછી લોકોએ તેમની ચિંતાઓ અને સિદ્ધાંતો શેર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો. એક વ્યક્તિએ લખ્યું, ‘આ ઘણું ડરામણું છે, અમને વધુ અંધકારની જરૂર નથી.’

You Might Also Like

માલધારી સમાજ પુરતા રહેલા પાકોવર્ક, નેરણ, કાચુ, આભલા, પેચવર્ક, કત્રી, ખારેકવર્કના પરંપરાગત ભરતકામથી દેશ-દુનિયા અવગત થઇ

OMG…સિક્કાઓથી ભરેલી બોરીઓ લઈને મહિન્દ્રાના શોરૂમમાં પહોંચ્યો યુવક, કહ્યું- મારે બોલેરો જોઈએ છે; ગણતા-ગણતા સ્ટાફને વળી ગયો પરસેવો

ભારતમાં આવેલા આ ગામમાં દરેક પુરુષ કરે છે બે લગ્ન, કયું છે આ ગામ ?અને કેમ કરે છે બે લગ્ન? જાણો આ છે કારણ

 રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે  રાંધેજા સંકુલ સ્થિત ગ્રામ પ્રબંધન કેન્દ્ર, મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ, પ્રાકૃતિક ઉપચાર કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી

અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના

TAGGED:Demonoldstory
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?