By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: બોટાદના લઠ્ઠા કાંડને લઇને ભાજપના કયા મહિલા નેતાએ કહ્યુ કે દારુ પીતા મર્યા છે કોઇ સત્સંગ કરતા નથી મર્યા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > બોટાદના લઠ્ઠા કાંડને લઇને ભાજપના કયા મહિલા નેતાએ કહ્યુ કે દારુ પીતા મર્યા છે કોઇ સત્સંગ કરતા નથી મર્યા
અમદાવાદગુજરાત

બોટાદના લઠ્ઠા કાંડને લઇને ભાજપના કયા મહિલા નેતાએ કહ્યુ કે દારુ પીતા મર્યા છે કોઇ સત્સંગ કરતા નથી મર્યા

Web Editor Panchat
Last updated: July 27, 2022 7:07 pm
Web Editor Panchat Published July 27, 2022
Share
SHARE

બોટાદના લઠ્ઠા કાંડને લઇને ભાજપના કયા મહિલા નેતાએ કહ્યુ કે દારુ પીતા મર્યા છે કોઇ સત્સંગ કરતા નથી મર્યા

સમગ્ર વિશ્વનું ગૌરવ વડા પ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહના ગુજરાતમાં દારુના ખરીદ વેચાણ પર સંપુર્ણ પ્રતિબંધ છે, જેનો ગુજરાતની ભાજપ સરકારના આદેશ મુજબ ગુજરાતમાં પોલીસ કડકાઇથી દારુ બંધીનો અમલ કરાવી રહી છે, પોલીસની લાલ આંખના કારણે બુટલેગરો ગુજરાતમાં દારુ વેચવાની હિમ્મત પણ કરી સકતા નથી, એવા 27 વરસથી શાષન છે તેવા ભાજપના રાજમાં કોની મહેરબાનીથી લઠ્ઠા કાંડ કમ કેમિકલકાંડ થયો, તે એક મોટો તપાસનો વિષય છે,ધંધુકા બરવાળામાં કથિત લઠ્ઠાકાંડ દરમિયાન 41 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે ભાજપના મહિલા નેતાએ ખુલીને ટ્ટીટ કર્યુ છે, જેના કારણે સોશિયલ મિડીયા યુઝર્સે આ નેતાને તો ઝાટકી નાખ્યા છે,, સાથે સાથે જેમને લઠ્ઠા કાંડ સાથે સીધુ લેવા દેવા નથી તેવા ગુજરાત ગુજરાત ભાજપના અધ્યક્ષને પણ આડે હાથે લીધા છે,

જીનલ પટેલ નામની ટ્ટીટર યુઝરે એક ટ્ટીટ કર્યુ,, જેમા તેણે લખ્યુ કે દારુ પીતા મર્યા છે કોઇ સત્સંગ કરતા નથી મર્યા જે એટલો મોટો હોબાળો થઇ રહ્યો છે, જેના કારણે સોશિયલ મિડીયા યુઝર્સ જીનલ પટેલ ઉપર ભડકી ઉઠ્યા હતા, અને આક્રમક તેવરમાં લોકોએ આ યુઝર્સ ઝાટકી નાખી હતી, ટ્ટીટર ઉપર જીનલ પટેલ પોતાને ઉત્તર ગુજરાત ભાજપના સયોંજક ગણાવે છે,  સાથે સાથે તેઓ પોતાની જાતને સ્વય સેવક તરીકે ઓળખાવી છે, તેમના ટ્ટીટ પછી જાણે લોકોનો રોષ ટ્ટીટર ઉપર ભડકી ઉઠ્યો હતો, અનેક યુઝર્સે સરકાર પોલીસ અને ભાજપના પ્રમુખને પણ છોડ્યા ન હતા,

 

મેહુલ ઠક્કર નામના યુઝર્સે લખ્યુ કે 
તમારે એવું લખવું જોઈતું હતું કે દારૂ વેચીને પ્રદેશ અધ્યક્ષ બન્યા છે એમાં આટલો હોબાળો શાનો કરો છો?
વિજય પી નામના યુઝર્સે લખ્યુ છે કે 
આ બધો કરોડો રૂપિયા નો ખેલ છે, નેતા કે કોઈ પણ રાજકીય પક્ષ હોય વર્ષો થી દારૂબંધી નો ખેલ ખેલાય છે, મહારાષ્ટ્ર મા 1બોટલ 100મા વેચાય તો ગુજરાત મા 1બોટલ 300 વેચાઈ જાય છે. 200% નો નફો થાય તો આ કરોડો રૂપિયાની કમાણી કોને ના પસંદ હોય, પછી આવું થાય તો પણ લોકો થોડાં દિવસો મા ભૂલી જાય..
યગ્નેશ બ્રહ્મભટ્ટે લખ્યુ છે કે
ઓ બેન દારૂ પી ને મરે કે ઝેર પી ને એતો જે ના સ્વજનો જાય તે ને ખબર પડે . અને હા દારૂબંધી છે તેનું પાલન પ્રશાસન કરાવી શકતું નથી તેની વાત કરો .
ચિન્કી નામના યુઝર્સે લખ્યુ છે કે 
હોબાળો કરે જ ને…૩૭ જણા નું મૃત્યુ થયું છે અને એક બાજુ એમ કહો છો કે ગુજરાત માં દારૂબંધી છે તો આ વસ્તુ આવી ક્યાં થી.
વિજય ખેરાલાએ લખ્યુ છે કે
એ દારુ વેચવામાં તમારા જેવા રાજકારણીનોજ હાથશે જે પોતાના ખોયા હોય એનેજ ખબર હોય ગરીબના પૈસા ખાયને કોય સુખી નય થાય ભાજપને ભલે આજ સારુ લાગે ખોટું તો ભોગવુ જ પડશે તમે હસો તો તમારે પણ
જય બાલાજીએ લખ્યુ છે કે 
Bjp કાનૂન વ્યવસ્થા જાળવવા માં ફૈલ છે એ પણ સ્વીકારો. દારૂબંધી હોવા છતાં આટલા બધા પાસે કેમ પહોંચ્યો? 7 કરોડ ના ગુજરાત માં બળાત્કાર/હત્યા 27 કરોડ ના યુપી કરતા પણ વધી ગયા છે. સુરત અને રાજકોટ માં તો હાલત અફઘાનિસ્તાન કરતા ય ખરાબ છે. ગૃહ મંત્રી રસ્તા repair ના ફોટા પાડવા માં વ્યસ્ત!
કશ્યપ પાટીલે લખ્યુ છે કે 
અરે ઓ મેડમ..પહેલી વાત કે મોદીજી ના ગુજરાત માં દારૂ ક્યા મલે છે.? તમે બીજેપી ના કાર્યકર થઇને માની તો લીધું કે હા ગુજરાત માં દારૂ ખુલ્લેઆમ મળે છે. થોડીક તો શરમ કરો તમે લોકો દારૂબંધી ની પોલ ખુલી ગઈ તમારી એ છૂપાવવા માટે તમે દારૂ પીને મરનાર ને દોષ આપોછો..જરાક વિચારો દારૂ મળતો નહોત તો.

આમ જે રીતે ભાજપની આ મહિલા નેતાએ અસવેદનશિલ ટ્ટીટ કર્યુ તેને લઇને હાલ સમગ્ર ભાજપ અને સરકારની આબરુ ધુળ ધાણી થઇ રહી છે,

 

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:bhupendrapatelBJPBOTADFeaturedgujaratHARSHSANGHAVILATHHAKAND
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?