By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સુતી વખતે ઓશીકું રાખીને સુવું સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક છે કે નુકશાનકારક, જાણો વિસ્તારથી..
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > સુતી વખતે ઓશીકું રાખીને સુવું સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક છે કે નુકશાનકારક, જાણો વિસ્તારથી..
હેલ્થ

સુતી વખતે ઓશીકું રાખીને સુવું સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક છે કે નુકશાનકારક, જાણો વિસ્તારથી..

Web Editor Panchat
Last updated: March 9, 2022 4:41 pm
Web Editor Panchat Published March 9, 2022
Share
SHARE

દરેક વ્યક્તિને સૂવાની અમુક વિશેષ પ્રકારની ટેવ હોય છે. તેમા પણ ઓશીકુ એ તમારી ઊંઘમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. અમુક લોકોને તો તેમના ઓશીકા સિવાય ઊંઘ પણ નથી આવતી. ઓશીકા વિશેની દરેક વ્યક્તિની પોતપોતાની પસંદગી હોય છે. એવામા જો કોઈ તમને ઓશીકા વિના સુવાનુ કહે તો શું થાય?

આ વાત સાંભળીને પહેલા તો તમે ભળકી જશો અને ના જ પાડી દેશો પરંતુ, જ્યારે તમને ઓશીકા વિના સૂવાથી તમારા શરીરને થતા લાભ અંગે માહિતી પ્રાપ્ત થશે તો તમને આ પ્રયોગ કરવાનુ મન ચોક્કસ થશે. શક્ય છે કે થોડા જ દિવસમા તમારુ શરીર પણ ઓશીકા વિના સૂવા ટેવાઈ જાય? એ પણ શક્ય છે કે, ઓશીકા વિના તમને વધુ સારી ઊંઘ આવે. તો આજે આ લેખમા ઓશીકા વિના ઊંઘો ત્યારે તમારા શરીરમા કેવા-કેવા પરિવર્તન આવે છે, તેના વિશે માહિતી મેળવીએ.

આપણામાથી ઘણા લોકોએ પૂરતી ઊંઘ ના મળે તો બીજો દિવસ કેવો જાય તેનો અનુભવ કર્યો જ હશે. ઊંઘ સારી અને પૂરતી ના થાય તો બીજા દિવસે સરળ કામ કરવામા પણ જીવ નથી લાગતો. ઘણીવાર ઊઠીએ ત્યારે આપણી ડોક જકડાઈ જતી હોય છે. ઘણીવાર જ્યારે તમે સવારે ઉઠો ત્યારે સરદર્દ થતો હોવાનો અહેસાસ થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ, આ બધી જ સમસ્યાઓનો સંબંધ ઓશીકા સાથે છે. જો તમારે સારી અને સ્વસ્થ ઊંઘ લેવી હોય તો તમારે ઓશીકા વિના સૂવાની ટેવ પાડવી જોઈએ.

જો તમે ઓશીકા વિના સૂઓ તો તમારી પીઠ લંબાઈ શકે છે અને તે પ્રાકૃતિક રીતે આરામ પણ મેળવી શકે છે. જ્યારે તમે સુવા માટે મુલાયમ તકિયો વાપરો તો તમારી ડોકના મસલ્સ પર પણ જોર આવે છે. આ જોરના કારણે માથામાં પહોંચતા રક્તનો સપ્લાય પણ ખોરવાઈ શકે છે. મુલાયમ તકીયામા તમારુ માથુ ખૂંપી જતુ હોય છે, તેથી તમારા માથાને પૂરતા પ્રમાણમા સપોર્ટ નથી મળતો. આ કારણે શ્વસનતંત્રમા અમુક પ્રકારની બાધા ઊભી થાય છે.

આ કારણોસર તમે જ્યારે બીજા દિવસે ઊઠો ત્યારે તમને સરદર્દ થતુ હોય તેવો અહેસાસ થાય છે. બીજી બાજુ જો તમે તમારા માથા નીચે કડક તકિયુ રાખો અથવા તો એક કરતા વધુ તકિયા રાખો તો તમારા કરોડરજ્જુની પોઝિશન બગડે છે અને આ કારણોસર તમને કમરદર્દ થવાની શક્યતા પણ રહે છે. લાંબો સમય આ સ્થિતિમા સૂવાથી તમને ક્રોનિક બેક પેઈનની સમસ્યા પણ થઈ શકે છે.

જો તમને આવી કોઈપણ પ્રકારની સમસ્યા થતી હોય તો તાત્કાલિક તકિયુ બદલાવી નાંખો અથવા તો ઓશિકાના સપોર્ટ વિના સૂવાનું ચાલુ કરો, તમને મહેસૂસ થશે કે તમારી ડોક અને કમરનો દર્દ ગાયબ થઈ ગયો છે. આ ઉપરાંત તકિયા વિના સૂવાથી શરીરને મહત્તમ આરામ પણ મળે છે. જો આપણે વ્યવસ્થિત સપોર્ટ ના આપતા તકિયા રોજીંદા વાપરીએ તો ડોક અને કમરના મસલ્સને સપોર્ટ આપવા માટે વધુ પડતો પરિશ્રમ કરવો પડે છે.

આથી તમારા શરીરને રોજીંદા તણાવ સામે લડવા માટે પૂરતો આરામ નથી મળતો. તમે ઓવરટાઈમ કામ કરો ત્યારે તમારા મસલ્સ પર દબાણ વધે છે. લાંબો સમય આ પરિસ્થિતિ ચાલે તો તે દુઃખાવામા પરિણમે છે. જો તમારા મસલ્સને લાંબો સમય સુધી તણાવ પડ્યો હોય તો તમારો દુઃખાવો એ ક્રોનિક તણાવની સમસ્યા બની જાય છે. જો તમને સરખી ઊંઘ ના આવતી હોય અથવા તો વારંવાર ઊંઘમાથી ઊઠી જતા હોવ થવા તો પલંગમા પડખા બદલ્યા કરતા હોવ તો આ બધા જ લક્ષણો જણાવે છે કે તમારે દાક્તરની મદદની જરૂરીયાત છે.

You Might Also Like

થોડી વાર ચાલ્યા પછી શ્વાસલેવા માં તકલીફ ?? તો છે આ ગંભીર સ્વાસ્થ્ય ને લગતી સમસ્યા તરફ સંકેત

પ્રેગનેન્સી દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખવાથી થશે નોર્મલ ડીલીવરી..

તાજા અને હેલ્ધી ખોરાકથી શરીર રહે છે એકદમ સ્વસ્થ, તંદુરસ્તીને જાળવી રાખવામાં કે સુધારવામાં કરે છે મદદ…

VVIP કરતાં પણ વધુ ઝડપે અંગદાનમાં મળેલાં અંગોને એરપોર્ટ સુધી પહોંચાડવામા આવે છે – હર્ષ સંધવી

Blood Pressure Range: જાણો ઉંમર પ્રમાણે મહિલાઓ અને પુરુષોનું કેટલું હોવું જોઈએ બ્લડ પ્રેશર

Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?