By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: આજની હેલ્થ ટિપ્સઃ વધતા તાપમાનની સાથે આ વસ્તુઓનું કરો સેવન, પેટની સમસ્યાઓ થશે દૂર
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > આજની હેલ્થ ટિપ્સઃ વધતા તાપમાનની સાથે આ વસ્તુઓનું કરો સેવન, પેટની સમસ્યાઓ થશે દૂર
હેલ્થ

આજની હેલ્થ ટિપ્સઃ વધતા તાપમાનની સાથે આ વસ્તુઓનું કરો સેવન, પેટની સમસ્યાઓ થશે દૂર

Web Editor Panchat
Last updated: March 28, 2022 2:09 pm
Web Editor Panchat Published March 28, 2022
Share
SHARE

ઉનાળાની ઋતુ આવતાની સાથે જ અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ વધવા લાગે છે. ઉનાળામાં જ્યારે તાપમાન વધે છે ત્યારે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવા લાગે છે. થોડી બેદરકારીને કારણે ડીહાઈડ્રેશન, ઉલ્ટી, ઝાડા, ચક્કર અને નબળાઈ વગેરે આવવા લાગે છે. બીજી તરફ ઉનાળામાં મસાલેદાર કે તળેલી વસ્તુઓ ખાવાથી શરીરનું પાચનતંત્ર પણ બગડવા લાગે છે. રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે, જે બેક્ટેરિયા અથવા વાયરસનું જોખમ વધારે છે. આ કારણોસર પણ ઉનાળામાં લોકોને પેટમાં દુખાવો, ગેસ, પેટમાં ઈન્ફેક્શન, એસિડિટી, લૂઝ મોશન અને ઉલ્ટી જેવી પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. ઉનાળામાં મોટાભાગના લોકોને એસિડિટી અને ગેસની સમસ્યા પણ વધી જાય છે. આવી સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતો ઉનાળામાં પુષ્કળ પાણી પીવાની ભલામણ કરે છે, જેથી પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢી શકે. જો કે, ઉનાળામાં પાણી સિવાય કેટલીક વસ્તુઓનું સેવન કરવું પણ ફાયદાકારક છે. કેટલાક એવા ખાદ્યપદાર્થો છે, જેનું સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપ તો દૂર થાય છે, સાથે જ શરીરને ઠંડક પણ મળે છે. ચાલો જાણીએ પેટની સમસ્યાઓથી બચવા ઉનાળામાં કઈ કઈ વસ્તુઓનું સેવન કરવામાં આવે છે.

 

 

કાકડી-પપૈયા

દરેક ઋતુમાં તાજા ફળોનું સેવન શરીર માટે ફાયદાકારક હોય છે. જો કે, ઉનાળામાં જ્યારે તાપમાન વધે છે ત્યારે કાકડી અને પપૈયું ખાવાથી શરીરને ઠંડક મળે છે અને પાણીની ઉણપ પૂરી થાય છે. પપૈયા અને કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે. તેનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે. તે પિત્તને સંતુલિત કરીને શરીરના પીએચને પણ સ્વસ્થ રાખે છે. જો તમને ઉનાળામાં ગેસ કે એસિડિટીની સમસ્યા હોય તો પણ કાકડી અને પપૈયું ફાયદાકારક છે.

નાળિયેર પાણી

નારિયેળ પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં પોષણ મળે છે, જે શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. તેના સેવનથી જ્યારે તાપમાનનો પારો વધુ વધે છે ત્યારે શરીરને આંતરિક ઠંડક પણ મળે છે. નાળિયેર પાણીમાં શરીરને ડિટોક્સિફાય કરવાના ગુણ પણ હોય છે. તેમાં ફાઈબરનો ગુણ પણ હોય છે, જે પાચનક્રિયાને યોગ્ય રાખે છે.

શકરટેટી

શકરટેટી ઉનાળાનું મોસમી ફળ છે. શકરટેટીનું સેવન પેટ માટે ફાયદાકારક છે. શકરટેટીમાં એન્ટીઑકિસડન્ટ અને ફાઇબર એસિડ રિફ્લક્સ ગુણ હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં અનેક પ્રકારના જરૂરી તત્વો પૂરા થાય છે. તો શકરટેટી ગરમીના કારણે શરીરમાં પાણીની ઉણપને પણ દૂર કરે છે. ગેસ અને એસિડિટીની સમસ્યામાં પણ રાહત મળે છે.

કેળા

ગરમી વધે ત્યારે રોજ એક પાકું કેળું ખાવું જોઈએ. કેળાનું સેવન શરીર માટે ફાયદાકારક છે. કેળામાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. ફાઈબર પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરે છે, જ્યારે પોટેશિયમ એસિડિટીને નિયંત્રિત કરે છે.

દહીં અથવા ઠંડી છાશ

ઉનાળામાં રોજ દહીંનું સેવન કરવું શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. દહીંમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પેટની તંદુરસ્તી અને પાચનને સુધારે છે. એસિડિટી અને અપચોની સમસ્યા પણ દહીંના સેવનથી દૂર થાય છે. બીજી તરફ ઠંડી છાશ પીવાથી પેટને ઠંડક મળે છે. તેનાથી બળતરા, એસિડિટીની સમસ્યા થતી નથી.

You Might Also Like

લીલી કોથમીરને લાંબા સમય સુધી તાજી રાખવા માંગતા હોય તો આ ઉપાય ખુબ જ કરશે મદદ..

આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ ખંભાળિયા સિવિલ હોસ્પિટલની મુલાકાતે કેમ પહોંચ્યા

આ વસ્તુ ઔષધીય ગુણોથી છે ભરપૂર, જેનું સેવન કરવાથી મોટી મોટી બીમારીઓ થાય છે દૂર..

દરરોજ 50 ગ્રામથી વધુ મરચા ખાતા હોવ તો ચેતી જજો- થઇ શકે છે આવી બિમારી

Blood Pressure Range: જાણો ઉંમર પ્રમાણે મહિલાઓ અને પુરુષોનું કેટલું હોવું જોઈએ બ્લડ પ્રેશર

TAGGED:healthhealthcarestomach problems
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?