By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વિશ્વ ના એવા ખતરનાખ ફૂલો જેના સંપર્ક માં આવતા ની સાથે જ માણસ મૃત્યુ પામે છે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > જાણવા જેવું > વિશ્વ ના એવા ખતરનાખ ફૂલો જેના સંપર્ક માં આવતા ની સાથે જ માણસ મૃત્યુ પામે છે
જાણવા જેવું

વિશ્વ ના એવા ખતરનાખ ફૂલો જેના સંપર્ક માં આવતા ની સાથે જ માણસ મૃત્યુ પામે છે

Web Editor Panchat
Last updated: March 15, 2022 1:51 pm
Web Editor Panchat Published March 15, 2022
Share
SHARE

સુંદર ફુલો અને છોડ લોકોને મોહિત કરે છે. ફુલોની સુગંધ લોકોને પોતાના દિવાના બનાવી દે છે. પરંતુ આ દુનિયામાં ઘણા એવા ફૂલો અને છોડ છે જેને સ્પર્શ કરવાથી જ વ્યક્તિ મરી શકે છે. ત્યારે ચાલો જાણીએ આવા ઝેરૂ છોડ અને ફૂલો વિશે.

એકોનિટમ પ્લાન્ટ

એકોનિટમને વિશ્વનો સૌથી ખતરનાક છોડ માનવામાં આવે છે. તે વ્યક્તિના હૃદયના ધબકારા ઘટાડે છે જેના કારણે તે મૃત્યુ પામે છે. આ છોડના મૂળ અને પાંદડા બંન્નેમાં ઝેર હોય છે. પરંતુ મૂળ વધુ ઝેરી હોય છે. ન્યુરોટોક્સિન મૂળ અને પાંદડા બંનેમાં જોવા મળે છે. આ ઝેર મગજને અસર કરે છે. તેના ફૂલ, પાંદડા કે મૂળ ત્વચાના સંપર્કમાં આવતાં જ તે ભાગમાં કળતર થવા લાગે છે અને જકડાઈ જવા લાગે છે. જો કોઈ આકસ્મિક રીતે તેને ખાય તો તે મરી શકે છે.

 

હોગવીડ ફૂલ

ઝેરી ફૂલોમાં હોગવીડ ફૂલનો પણ સમાવેશ થાય છે. તે ચમેલીના ફૂલ જેવું લાગે છે. એવું કહેવાય છે કે જો આ ફૂલ ત્વચાના સંપર્કમાં આવે છે અને સૂર્યપ્રકાશ તેના પર પડે છે તો તેના કારણે થતી પ્રતિક્રિયા ખતરનાક સાબિત થઈ શકે છે. જેના કારણે ત્વચા પર ફોલ્લા પડી જવા અને દાઝી જવાય તેવી બળતરા થાય છે. તે સ્કીન કેન્સરનું જોખમ પણ વધારે છે.

મૈનકીનિલ પ્લાન્ટ

 

એવું માનવામાં આવે છે કે મૈનકીનિલ પ્લાન્ટ પણ ખૂબ જોખમી છે. આ છોડ ફ્લોરિડા અને કેરેબિયન ટાપુઓમાં જોવા મળે છે. તેને હિપ્પોમાને મૈનકીનિલ નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડ ફળ પણ આપે છે. આ છોડ એટલો ખતરનાક છે કે જો તેના પર પડતું પાણી પણ સંપર્કમાં આવે તો માનવ જીવ જઈ શકે છે. તેનો ધુમાડો વ્યક્તિને અંધ બનાવી શકે છે અને શ્વાસ સંબંધી રોગ પણ થઈ શકે છે.

રિકિનસ કોમૂનિસ

જોખમી છોડમાં રીસીનસ કોમૂનિસ છોડનો પણ સમાવેશ થાય છે. તેને રાઈસિન તરીકે ઓળખવામાં આવે છે અને તેના બીજમાંથી બનેલા તેલને એરંડીનું તેલ કહેવામાં આવે છે. આ મેટાબોલિઝમના કોષોને મારી નાખે છે. જેના કારણે ઉલ્ટી અને ઝાડા થાય છે. જો આ એક અઠવાડિયામાં યોગ્ય રીતે કરવામાં ન આવે તો જીવ પણ જઈ શકે છે.

 

અબરીન છોડ

અબરીન છોડને પણ અત્યંત જોખમી માનવામાં આવે છે. તે લાલ રંગના બેરી જેવું લાગે છે અને તે જીવલેણ સાબિત થઈ શકે છે. આ છોડ પરના ફળના બીજ અત્યંત જોખમી છે. જો કોઈ તેને ખાય છે તો તે મરી શકે છે. તેમાં જોવા મળતું અબરીન ખતરનાક સાબિત થઈ શકે છે.

You Might Also Like

જી પી એસ સી દ્વારા સરકારી નોકરીઓ માટે મોટી જાહેરાત

દિવ્યાંગ મતદારોને નોંધણી કરાવવા માટે ચૂંટણી પંચ દ્વારા PWD મોબાઇલ એપ તૈયાર કરાઈ

વાલીઓનો સરકારી શાળા તરફ ઝુકાવઃ સુરતમાં રેકોર્ડબ્રેક 14 હજારથી વધુ બાળકોએ લીધો પ્રવેશ, આ વિસ્તારમાં 4થી 5 હજારનું વેઈટિંગ

ડેપ્યુટી કલેકટરો ની કરાઈ બદલીઓ

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આગામી ૨૦૨૩ ના જાન્યુઆરી માસમાં યોજવામાં આવશે

TAGGED:contactPOISONFLOWERPOISONPLANT
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?