By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સીએમ ભુપેન્દ્ર પટેલના જન્મ દિવસે જે કામ ભાજપે કરવાનુ હતું તે કામ વિપક્ષના આ નેતાઓ કર્યુ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > સીએમ ભુપેન્દ્ર પટેલના જન્મ દિવસે જે કામ ભાજપે કરવાનુ હતું તે કામ વિપક્ષના આ નેતાઓ કર્યુ
અમદાવાદગુજરાત

સીએમ ભુપેન્દ્ર પટેલના જન્મ દિવસે જે કામ ભાજપે કરવાનુ હતું તે કામ વિપક્ષના આ નેતાઓ કર્યુ

Web Editor Panchat
Last updated: July 15, 2022 7:31 pm
Web Editor Panchat Published July 15, 2022
Share
SHARE

સીએમ ભુપેન્દ્ર પટેલના જન્મ દિવસે જે કામ ભાજપે કરવાનુ હતું તે કામ આપના ગોપાલ ઇટાલિયાએ કર્યુ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની જન્મ તારીખ એટલે 15મી જુલાઇ, અને એટલે જ સમગ્ર રાજ્યમાં ભાજપના કાર્યકર્તાઓએ ક્યાંક ફ્રુટ વહેચીને તો ક્યાંક સમાજીક કાર્યક્રમ કરીને ઉજવણી,, અને માહિતી ખાતાએ જે પ્રેસનોટ ઇશ્યુ કરી તેમાં પણ લખાયુ કે સીએમ સાહેબ ખુબ વ્યસ્ત રહ્યા,, વ્યસ્ત તો હોય જ કારણ કે સમગ્ર રાજ્યની જવાબદારી તેમના ખભે છે, પણ આમ આદમી પાર્ટીએ સુરતમાં ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં જે કર્યુ કમ સે કેમ શહેરોમાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓએ એ કામ કરવાની જરુર હતી, એટલે કે શહેરના રસ્તાઓ જે વરસાદથી તુટી ગયા છે,તેને પુરવાની કામગીરી કરવાની હતી, પણ તેઓએ આમાં કઇજ ન કર્યુ એટલે કે કમ સે કમ દેખાડવા માટે પણ કાર્યકર્તાઓ ક્યાંક દેખાયા નથી, અમદાવાદ હોય,સુરત હોય, વડોદરા કે રાજકોટ કેમ ન હોય,, ભાજપના નેતાઓ જરુરિયાતના સમયે પ્રજાની વ્હારે નથી આવતા તેવા અનેક વિસ્તારોના લોકો દાવો કરતા હોય છે,, ફરિયાદ કરતા હોય છે, પણ ભાજપના કાર્યકર્તાઓ સબ સલામતની વાત કરીને આરામથી ઉંઘી જાય છે,,

આમ આદમી પાર્ટીએ સુરતમાં જે કર્યુ તે ચંદ્રકાંત પાટીલ, ભુપેન્દ્ર પટેલ સહિતના ભાજપના એ તમામ નેતાઓ અને કાર્યકર્તાઓના મોઢા ઉપર તમાચો છે જેઓ માને છે કે તેઓ માત્ર વડા પ્રધાન નરેન્દ્રમોદીના કારણે જીતે છે, એ તો માની શકાય છે કે આમ આદમી પાર્ટી જે કામ કરે છે તેને સત્તા પક્ષ નાટક ગણાવી શકે છે,, અથવા નાટક ગણાવે પણ છે, પણ સવાલ એ છે કે પછી તો પછી સત્તા પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ કેમ આવા નાટકો નથી કરતા અને પ્રજા વચ્ચે કેમ નથી રહેતા, કોંગ્રેસ પાસે અપેક્ષા નથી કારણ કે ન તો તેની પાસે વિઝન છે ન તો દિશા, એટલે તે માત્ર પોતાનુ અસ્તિત્વ ટકાવવા માટે કામ કરી રહી છે, આમ તો કોંગ્રેસ મુખ્ય વિપક્ષી પાર્ટી હોવાનો દાવો કરે છે

પણ તેનો દાવો એક દમ બેદમ હોય છે, કોર્પોરેશનમાં હાર થયા બાદ કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ ભાજપને જીતડવા વાળા મતદારોની વ્હારે જવા તૈયાર નથી, તેનુ પણ માનવુ છે કે હવે જેમને મતદારોએ પસંદ કર્યો છે તેમની જ પાસે તેઓ જાય,, એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ શુ કરી શકે, કારણ કે સત્તા ભાજપ પાસે છે,અને તંત્ર ભાજપના કહેવા પ્રમાણે કામ કરે છે, અને જો ભાજપના નેતાઓ એવુ કહેતા હોય કે તંત્ર તેમની વાત માનતું નથી તો રાજીનામું આપીને

સત્તા એમને સોપી દેવી જોઇએ જેની વાત અધિકારીઓ અથવા તંત્ર માનતુ હોય અને કામ કરતું હોય હાલ તો પ્રજાની એ જ માંગ છેકે કોઇ પણ રીતે લોકોને આ વરસાદમાં મદદ કરે,,

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:2022electiion gujaratAAPaap gujaratGOPAL ITALIYAgujarataap
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?