By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: લીલી કોથમીરને લાંબા સમય સુધી તાજી રાખવા માંગતા હોય તો આ ઉપાય ખુબ જ કરશે મદદ..
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > લીલી કોથમીરને લાંબા સમય સુધી તાજી રાખવા માંગતા હોય તો આ ઉપાય ખુબ જ કરશે મદદ..
હેલ્થ

લીલી કોથમીરને લાંબા સમય સુધી તાજી રાખવા માંગતા હોય તો આ ઉપાય ખુબ જ કરશે મદદ..

Web Editor Panchat
Last updated: March 9, 2022 5:52 pm
Web Editor Panchat Published March 9, 2022
Share
SHARE

દરેક શાકભાજીનું સેવન માણસને ખૂબ જ વધારે ગમતું હોય છે. અને તેમાં પણ કોઈપણ વસ્તુ નો વઘાર કરવામાં આવે અને તેમની ઉપર લીલી કોથમીર રાખવામાં આવે તો તે શાકભાજી અને તે વાનગીનો સ્વાદ અનેક ગણો વધી જતો હોય છે. પરંતુ જ્યારે લીલી કોથમીર ઉપલબ્ધ હોય છે.

ત્યારે તો દરેક વ્યક્તિ તેમને તાજી લીલી કોથમીરનો સેવન કરતા હોય છે. પરંતુ ઉનાળાના દિવસોમાં જ્યારે લીલી કોથમીર ઉપલબ્ધ હોતી નથી અથવા લીલી કોથમીર ખૂબ જ વધારે મોંઘી બજારમાં મળતી હોય છે. ત્યારે લીલી કોથમીર અને તાજી રાખવા માટે કઈ રીતે ઉપાય કરવા જોઈએ

તે વિશે આજે અમે તમને જાણકારી આપવા નથી એ જ્યારે કોઈ પણ વ્યક્તિ બજાર માંથી લીલી કોથમીર લઈ આવે છે. ત્યારે તે ફક્ત દેખાવ માં જ સારી નહીં પરંતુ તેમનો ઉપયોગ સ્વાદ પણ ખૂબ જ વધારે વિશેષ હોય છે. અને ખોરાકમાં જ્યારે ચટણી બનાવવામાં અથવા શણગારવામાં એટલે કે ગર્નીશ કરવામાં કોથમીર નો ઉપયોગ કરવામાં આવે છે.

ત્યારે માણસને ખૂબ જ વધારે પ્રિય હોય છે. અને કોથમીર આપણા પાચન માટે ખુબ જ વધારે યોગ્ય માનવામાં આવે છે. જો કોઈ પણ શાકભાજી વાળો શાકભાજી ની સાથે કોથમીર મફત આપે છે. તો તે મહિલાઓ માટે કોઈપણ પુરસ્કારથી ઓછું નથી હોતું.

પરંતુ કોથમીરના પાન ને કાલ હંમેશા તાજા રાખવા ખૂબ જ વધારે મુશ્કેલ હોય છે. અને જો પથરી ના પાન ને ફ્રિજમાં રાખવામાં આવે તો ફક્ત બે દિવસની અંદર તે સૂકાવા લાગતા હોય છે. અથવા ખરાબ દેખાવા લાગતા હોય છે. અને બહાર રાખવામાં આવે તો તેમનો રંગ અને સુગંધ બંને ચાલ્યા જતા હોય છે.

આવી પરિસ્થિતીમાં કોથમીરનું કઈ રીતે લાંબા સમય સુધી તાજી રાખવી તે વિશે આજે અમે તમને કેટલાક ઉપાય જણાવવાના છીએ અને આ ઉપાય કરવાથી તમે લાંબા સમય સુધી એટલે કે ૨૫ થી ૩૦ દિવસ સુધી તાજી રાખી શકો છો.

કોથમીર ને ફ્રિજ માં કઈ રીતે સ્ટોર કરવી :- લીલા ધાણા નો સંગ્રહ કરવા માટે તમારે ટીશ્યુ પેપર અને ટાઇટ કન્ટેનરમાં નો ઉપયોગ કરવાનો રહેશે આ બન્ને વસ્તુ નો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી તમે બે અઠવાડિયા કે ત્રણ અઠવાડિયા સુધી કોથમીર તાજી રાખી શકો છો સૌપ્રથમ કોથમીર અને યોગ્ય રીતે સાફ સફાઈ કરી નાખવાની રહેશે.

ત્યાર પછી તેમને પાણીથી ત્રણથી ચાર વખત ધોઈ નાખવાની રહેશે અને પાણીને પાણી સુકાઈ જાય ત્યાર પછી તેમને પંખા નીચે ચૂકવી દેવાની રહેશે હવે તેમને tissue ઉપર લપેટી અને એક એરટાઈટ બોક્સમાં મૂકી દેવાની રહેશે અને ત્યાર પછી બોક્સ બંધ કરી દેવાનું રહેશેઅને ત્યાર પછી તેમને ફ્રીજમાં રાખી દેવાની રહેશે.

પ્લાસ્ટિકના ઝબલા અથવા થેલીમાં કોથમીર કઈ રીતે સંગ્રહ કરી શકાય :- તમે કોથમીર ને ફ્રિજમાં સ્ટોર કરવા મૂકો છો તો પ્લાસ્ટિકની થેલી અથવા ઝબલા માં પણ મૂકી શકો છો અને હા પ્લાસ્ટિકમાં store કરેલા કોથમીર અથવા ધાણા તમે ત્રણ અઠવાડિયા સુધી તાજાં રાખી શકો છો આ માટે તમારે કોથમીરને યોગ્ય રીતે સાફ કરવાની રહેશે.

ત્યાર પછી તેમનું પાણી સુકાઈ જાય ત્યાં સુધી તેને સૂકાવા ન દેવાની રહેશે પરંતુ તમારે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે કોથમીરના પાન માં ક્યારેય પણ પાણી રહેવું જોઈએ નહીં અને ત્યાર પછી તેમને ટિસ્યુ પેપરમાં લપેટીને લેવાની રહેશે અને ત્યાર પછી તેમને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી દેવાની રહેશે. તે પ્લાસ્ટિકની થેલી ને યોગ્ય રીતે કરી અને ફ્રિજમાં રાખી દેવાની રહેશે, પરંતુ ફ્રીજ ક્યારેય પણ ખુલ્લું રહેવું જોઈએ નહીં અને આ ઉપાયની મદદથી તમે બે અઠવાડિયા સુધી કોથમીર તાજી રાખી શકો છો.

પાણી મા તાજી રાખો કોથમીર :- જો તમે કોથમીર ને ફ્રીજમાં રાખવા માંગતા નથી તો તમે રસોડામાં કોથમીર ના મુળિયા પાણીમાં ભરીને રાખી શકો છો આમ કરવાથી કોથમીર હંમેશા તાજો રહેશે અને શરૂઆતના ચાર થી પાંચ દિવસ માટે તો તે લીલુંછમ રહી જશે અને આ પાણી વાળી ચાર ને તમે સીધું ફ્રીજમાં રાખી શકો છો. તમારે આ માટે કોઈપણ ટીશ્યુ પેપરનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં પરંતુ કોથમીર અને તાજી રાખવા માટે તમારે દરરોજ પાણીમાં પરિવર્તન કરવાનું રહેશે.

You Might Also Like

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

૧૦૮ સિટીઝન મોબાઈલ એપ્લીકેશનની શું છે વિશેષતાઓ

ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ-એવરીવેર’ની આ કોન્ફરન્સની વિષયવસ્તુને ગુજરાતે બાળકોના હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છેઃ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

પ્રાદેશિક તાલીમ કેંદ્ર (સ્પીપા), મહેસાણા ખાતે મેડીકલ કેમ્પ નું કરાયું આયોજન

TAGGED:Corianderhelth
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?