By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ત્રણ દિવસની આંગણવાડી, હેલ્પર, આશાવર્કર અને ફેસીલેટર બહેનોના આંદોલનના પ્રથમ દિવસે હજારો બહેનો જોડાઈ. અરુણ મહેતા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ત્રણ દિવસની આંગણવાડી, હેલ્પર, આશાવર્કર અને ફેસીલેટર બહેનોના આંદોલનના પ્રથમ દિવસે હજારો બહેનો જોડાઈ. અરુણ મહેતા
અમદાવાદરાજકારણ

ત્રણ દિવસની આંગણવાડી, હેલ્પર, આશાવર્કર અને ફેસીલેટર બહેનોના આંદોલનના પ્રથમ દિવસે હજારો બહેનો જોડાઈ. અરુણ મહેતા

Web Editor Panchat
Last updated: September 12, 2022 8:33 pm
Web Editor Panchat Published September 12, 2022
Share
SHARE

ત્રણ દિવસની આંગણવાડી, હેલ્પર, આશાવર્કર અને ફેસીલેટર બહેનોના આંદોલનના પ્રથમ દિવસે હજારો બહેનો જોડાઈ.

અનેક તાલુકામાં રેલીયો યોજાઇ અને માસ સી એલ ભરાય

સીટુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આખા હેલ્થ વર્કર યુનિયન ત્રણ દિવસ આંદોલનના ના પગલે પ્રથમ દિવસે જ આંદોલન જબરી સફળતા મળી છે. 29 જિલ્લામાં હજારો આંગણવાડી વર્કર હેલ્પરો, આશા વર્કરો અને ફેસીલેટર બહેનોએ માસીએલ ભરીને કામથી અળગા રહ્યા છે.
200 થી વધુ તાલુકાઓમાં સ્થાનિક ધરણા તથા રેલીના કાર્યક્રમો યોજાયા છેઃ.
અમદાવાદમાં ગીતામંદિર ખાતે આવેલ આરોગ્ય ભવન icds કચેરી ખાતે 1500 થી વધુ આંગણવાડી વર્કર તથા હેલ્પર બહેનોએ દેખાવો યોજ્યા હતા હતા. સીટુ ના મહામંત્રી અરુણ મહેતા અને પ્રમુખ સતિષભાઈ પરમાર માર્ગદર્શન આપ્યું હતું

આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા દસકોઈ બાવળા સાણંદ સહિતના તમામ તાલુકાઓમાં ધારણા તથા રેલીના કાર્યક્રમો વિશાલ સંખ્યામાં હાજરી સાથે યોજાયા હતા. મહેસાણા ના ઉનજા વિજાપુર કડી કલોલ અને
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી લખતર વાંકાનેર વઢવાણ સહિતના તાલુકાઓમાં પણ રેલી અને ધરણા ના કાર્યક્રમ યોજાયા હતા
જ્યારે આણંદ ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહિત ની આગેવાનીમાં વિશાલ ધરણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં 1000 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. સુરત ખાતે દિલ્હી ગેટ ખાતે સૂત્રોચાર સાથે દેખાવો યોજાયા હતા મોડાસા, વડોદરા, મોરબી, વાંકાનેરઃ ઉપલેટા ધોરાજી જસદણ ગોંડલ, ડભોઇ સાવલી વાઘોડિયા પાદરા સહિતના તાલુકાઓમાં પણ સંખ્યામાં રેલી યોજાઇ હતી તમામ તાલુકાઓ ધરણા કાર્યક્રમ યોજાયા હતા.
ભાવનગર જિલ્લાઓમાં સાત જેટલા તાલુકાઓમાં સ્થાનિક કક્ષાએ રેલીના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા
જામનગર થી,વલસાડ ડાંગ, બનાસકાંઠા થી લઈ મહેસાણા, અરવલ્લી, અને દાહોદ સુધી, જામનગર દ્વારકા વેરાવળ જુનાગઢ, મોરબી સહિતના જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ ધરણારેલી સહિતના કાર્યક્રમ યોજાયા હતા.
મોરબી વાંકાનેર ખાતે મંત્રી  બ્રિજેશભાઈ મીરજા ને બહેનો આવેદન પત્ર આપ્યું અને સરકાર તાકીદે નિર્ણય કરવા વિશાલ સંખ્યા મા રજુઆત કરી હતી તેમ જ ઝગડીયા ભરૂચ ખાતે મનસુખભાઈ વસાવા ને લંબાણપૂર્વક રજૂઆતો કરી હતી

તારીખ 12 અને 13 દરમિયાન પણ જિલ્લા મથકો અને બાકી રહેલા તાલુકા મથકોએ રેલી દેખાવના કાર્યક્રમો યોજશે.
જિલ્લાઓની બહેનો જે આ આંદોલનમાં જોડાઈ નથી તે આવતીકાલથી જોડાઈ જશે.
સીટુ યુનિયન ની યાદીમાં જણાવાયું છે કે સરકાર તાત્કાલિક નિર્ણય ન કરે તો વધુ વ્યાપક આંદોલનના કાર્યક્રમો જાહેર કરવામાં આવશે.
એમ અરુણ મહેતા મહામંત્રી અને સતીશ પરમાર પ્રમુખે વાતચીત કહ્યું હતું.

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા

TAGGED:arun mehtaasha workersatish parmar
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ
ગવર્મેન્ટ ગુજરાત જાણવા જેવું જુનાગઢ
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?