By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભોજન પચાવવા માટે કરો આમાંથી કોઈ એક વસ્તુનું સેવન, જાણો વિસ્તારથી..
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > ભોજન પચાવવા માટે કરો આમાંથી કોઈ એક વસ્તુનું સેવન, જાણો વિસ્તારથી..
હેલ્થ

ભોજન પચાવવા માટે કરો આમાંથી કોઈ એક વસ્તુનું સેવન, જાણો વિસ્તારથી..

Web Editor Panchat
Last updated: March 9, 2022 3:53 pm
Web Editor Panchat Published March 9, 2022
Share
SHARE

 

મિત્રો આજે આપણે જોઈએ છીએ કે લોકો પોતાની ભાગમભાગ ભરેલી જીંદગીમાં ફટાફટ ભોજન કરતા હોય છે. પણ તેમની પાસે શાંતિથી બેસીને જમવાનો ચોક્કસ સમય નથી હોતો. આ માટે ભલે પછી સવારનો નાસ્તો હોય, બપોરનું ભોજન હોય, કે પછી રાતનું ડીનર. બધા સમયે બસ ભાગવું જ હોય છે. જેના કારણે ભોજન પચવામાં ભારે પડે છે.

જો તમને પણ આ તકલીફ થતી હોય તો તમે પેટમાં જલ્દી સારું થાય તે માટે ભોજન પચાવવાની ગોળીઓ ખાઈ લેતા હોવ છો, પણ શું તમને ખબર છે કે આ ગોળીઓ ખાવી તે બહુ સારું નથી. તેનાથી તમે ભવિષ્યમાં ઘણી બીમારીઓને આમંત્રણ આપી શકો છો. આથી જો તમને લાંબા સમયથી ભોજન ન પચાવાની તકલીફ હોય તો કોઈ પણ ગોળીઓની જગ્યાએ આ થોડી વસ્તુ જે આયુર્વેદમાં પણ કહેવામા આવેલી છે તેનો ચોક્કસ ઉપયોગ કરી શકો છો.

જો તમે કાયમ માટે ગેસ, એસીડીટી, અપચો જેવી તકલીફ રહેતી હોય તો તમે આ 4 આયુર્વેદિક ઉપાય અપનાવી શકો છો. આ ઉપાયમાં તમારે ઘરમાં રહેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો છે. પણ આ ગેસ જે એસીડીટી થાવનું કારણ છે કે તમે જયારે વધારે પડતું ખાવ છો, જેના કારણે ભોજન પચવામાં તકલીફ થાય છે અને ભોજન પચતું નથી.

હા, હાલ શિયાળો હોવાથી સ્વાભાવિક છે કે લોકોને આ સીજનમાં નવું નવું ખાવાનું મન થાય છે. તથા વધારે પ્રમાણમા ભૂખ પણ લાગતી હોય છે. આથી તેઓ તીખું, તમતમતું, મસાલેદાર વગેરે ખાય છે, જેને કારણે ખાવામાં કંટ્રોલ નથી રહેતો. અને પેટમાં ભાર વધી જતા અપચો થાય છે. આવા સમયે તમે હાજમાની ગોળી ખાઈ લો છો તે સારું નથી.

આજે અમે તમને એવા સરળ અને સહેલા ઉપાયો વિશે જણાવિશુ જેન દ્રારા તમે પેટની તકલીફ જલ્દી આરામ મેળવી શકશો. ભોજન હજમ ન થવાથી પેટમાં ગેસ, કબજિયાત, ઉલટી જેવી તકલીફ થાય છે. આથી આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે આ ખુબ જ સહેલા ઘરેલું ઉપાયો કરવાના છે.

આદુ પેટ માટે વરદાન રૂપ છે :- તમે જાણો છો તેમ આદુ ની અંદર ઘણા પ્રકારના એન્ટી ઓક્સીડેંટ રહેલા છે. જેના કારણે પેટને ખુબ ફાયદો થાય છે. કહેવાય છે કે જો તમે તમારા ખોરાકમાં આદુનો સમાવેશ કરો છો તેનાથી તમને 35 પ્રકારના એન્ટી ઓક્સીડેંટ મળે છે.

જે શરીરને લગતી નેક સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે. આદુ એ ભોજન પચવા મદદ કરે છે. આથી તમારી રસોઈમાં દરેક શાકમાં આદુની પેસ્ટ તમે નાખી શકો છો. તેમજ આદુને ઉકાળીને તેનો ઉકાળો પણ પી શકો છો. તેમજ આદુને ચા માં નાખીને ચા પણ પી શકો છો. આદુ ગેસ, એસીડીટી, અપચો જેવી તકલીફ માં ખુબ જ અસરકારક છે.

અજમા અને વરીયાળીનો મુખવાસ :- તમે ભોજન કર્યા પછી વરીયાળી અને અજમાનો મુખવાસ ખાઈ શકો છો. તેનાથી તમે જે ભોજના કર્યું હોય તે ઝડપથી પચી જાય છે. તેનાથી તમને પેટ ભારે થવાની તકલીફ પણ નથી થતી. આ બંનેનું ચૂર્ણ બનાવવા માટે પહેલા તો બંને ચોક્કસ વસ્તુ લઇ લો.

તેને ગેસ પર ધીમા તાપે શેકી લો, બંનેને શેકતા લગભગ 5 મિનીટ જેટલો સમય લાગશે. તેમાં તમે સ્વાદ અનુસાર નમક પણ નાખી શકો છો. આ ચૂર્ણ તમે ભોજન કર્યા પછી ખાઈ લેવું. તેનાથી ભોજન પચવામાં કોઈ તકલીફ નથી થતી અને પાચનશક્તિ પણ પહેલા જેવી મજબૂત બની જશે. તેમજ આ એક પ્રાકૃતિક ઉપાય હોવાથી તેનાથી તમને પેટમાં જલન, ગેસ, એસીડીટી, પેટ ખરાબ થવું જેવી તકલીફ નથી રહેતી.

રસોડામાં રહેલ હિંગ છે ચોટદાર ઈલાજ :- હિંગ એક એવી વસ્તુ છે કે જેમાં એન્ટી-ઓક્સીડેંટ અને એન્ટી-ઇન્ફેમેમેટોરી ગુણ રહેલા હોવાથી પેટની સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે. જો તમારા પેટમાં કોઈપણ પ્રકારની તકલીફ હોય તો તમે હિંગનો ઉપયોગ કરી શકો છો. હિંગ તે અપચો, ગેસ, એસીડીટી, ખરાબ પેટ અને જલન જેવી સમસ્યા દુર કરવામાં કારગત છે.

આથી તમે રસોઈ બનાવતી વખતે તમારી રસોઈમાં શાક કે દાળ વાઘરતી વખતે તેમાં ચપટી હિંગ નાખી દો. તેનાથી તમને પેટને લગતી સમસ્યા પણ તરત જ દુર થઈ જાય છે. આ સિવાય જો તમને પેટની તકલીફ વધારે હોય તો હિંગમાં થોડું પાણી નાખી, તેને ગરમ કરવા મુકો, તે ગરમ થઈને લય જેવું થઈ જાય એટલે તેને પેટ પર ડુંટી પાસે ફરતી લગાવી લો, તેથી ઝડપથી આરામ મળી જશે.

દહીં, પેટ માટે વરદાન :- દહીંની અંદર ઘણા પોષક તત્વ રહેલા છે. જે પેટમાં થતાં રોગોથી બચાવી શકે છે. આથી તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. જો તમને પેટમાં જલન હોય, તો તમે દહીંની બનેલી લસ્સી પી શકો છો. એટલું જ નહિ તમે જો તમારા ભોજન માં દહીંની છાશ ને સામેલ કરો તો તે પણ ચોક્કસ સારું છે.

દહીંમાં ઘણા પ્રકારના બેકટરીય રહેલા છે, જે પાચન તંત્રને મજબુત કરવાનું કામ કરે છે. આથી જો તમે પેટની સમસ્યાથી બચવા માંગતા હો તો દહીં અથવા તો છાશને પોતાના ખોરાકમાં સામેલ કરી શકો છો. આથી દહીંથી પેટની ખરાબી ચોક્કસ દૂર થાય છે.

You Might Also Like

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

૧૦૮ સિટીઝન મોબાઈલ એપ્લીકેશનની શું છે વિશેષતાઓ

ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ-એવરીવેર’ની આ કોન્ફરન્સની વિષયવસ્તુને ગુજરાતે બાળકોના હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છેઃ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

પ્રાદેશિક તાલીમ કેંદ્ર (સ્પીપા), મહેસાણા ખાતે મેડીકલ કેમ્પ નું કરાયું આયોજન

TAGGED:AyurvedicDigestive systemhelthStomach
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?