By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વડોદરા: ફૂટબોલ ટુર્નામેન્ટની મેચ દરમિયાન MS યુનિવર્સિટીમાં મારામારી, અસામાજિક તત્વોએ ખેલાડીઓને માર મારતા યુનિવર્સિટી કેમ્પસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ઇન્ડિયા > વડોદરા: ફૂટબોલ ટુર્નામેન્ટની મેચ દરમિયાન MS યુનિવર્સિટીમાં મારામારી, અસામાજિક તત્વોએ ખેલાડીઓને માર મારતા યુનિવર્સિટી કેમ્પસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા
ઇન્ડિયા

વડોદરા: ફૂટબોલ ટુર્નામેન્ટની મેચ દરમિયાન MS યુનિવર્સિટીમાં મારામારી, અસામાજિક તત્વોએ ખેલાડીઓને માર મારતા યુનિવર્સિટી કેમ્પસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા

Web Editor Panchat
Last updated: March 28, 2022 3:01 pm
Web Editor Panchat Published March 28, 2022
Share
SHARE

વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રમાઈ રહેલી ફોર્ટિટ્યૂડ સિઝન 8 ફૂટબોલની સેમિફાઈનલ મેચ દરમિયાન મારામારીની ઘટના સામે આવી હતી, જેના કારણે ફૂટબોલનું મેદાન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું

 

 

અસામાજિક તત્વોએ પોતાના હાથમાં જે વસ્તુ હાથ લાગી તે વસ્તુઓથી ફૂટબોલના ખેલાડીઓને માર માર્યો હતો. મળતી માહિતી મુજબ, વડોદરાની MS યુનિવર્સિટીમાં ફુટબોલ મેચ રમાઈ રહી હતી તે દરમિયાન અસામાજીક તત્વો અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હતી.

ત્યારે યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ મુકપ્રેક્ષક બની આ સમગ્ર ઘટનાનો તમાસો જોઈ રહી હતી. મોડી રાત્રે બનેલા આ બનાવમાં ફુટબોલના ખેલાડીઓને અસામાજિક તત્વોએ ખેલાડીઓને ગડદાપાટુનો પણ માર માર્યો હતો.

 

જોકે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યારે પોલીસ પણ આ ઘટનાને કાબૂમાં લઈ શકી ન હતી. આ બનાવના યુનિવર્સિટી કેમ્પસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટના અંગે યુનિવર્સિટીના વિવિધ સંગઠનો દ્વારા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે

 

 

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

રાહુલ ગાંધી : દેશમાં લોકશાહીનું પ્રતિક બની ઉભરેલા મજબૂત નેતા – હેમાંગ રાવલ

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !

મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત

ગુજરાત વિધાનસભામાં ચાલતા બજેટ સત્રની વચ્ચે સીએમ ભુપેન્દ્ર પટેલ દિલ્હી શું કામ પહોંચ્યા?

TAGGED:MS UniversitytournamentuniversityVadodara
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ ભાજપ રાજકારણ
જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ
ગવર્મેન્ટ ગુજરાત જાણવા જેવું જુનાગઢ
મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!
અમદાવાદ કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગુજરાત
રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?