By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કોંગ્રેસના સિનિયર સિટીઝનની જોડી શુ ભાજપને ફાયદો કરાવશે કે માથે પડશે,કોંગ્રેસમાં ચર્ચા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > કોંગ્રેસના સિનિયર સિટીઝનની જોડી શુ ભાજપને ફાયદો કરાવશે કે માથે પડશે,કોંગ્રેસમાં ચર્ચા
અમદાવાદગુજરાત

કોંગ્રેસના સિનિયર સિટીઝનની જોડી શુ ભાજપને ફાયદો કરાવશે કે માથે પડશે,કોંગ્રેસમાં ચર્ચા

Web Editor Panchat
Last updated: August 17, 2022 8:26 pm
Web Editor Panchat Published August 17, 2022
Share
SHARE

સિનિયર સિટીઝનની જોડી શુ ભાજપને ફાયદો કરાવશે કે માથે પડશે !

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં રાજકીય નેતાઓએ કુદા કુદ શરુ કરી દીધી છે, ગુજરાતના પુર્વ ગૃહરાજ્ય પ્રધાન નરેશ રાવલે 63 વરસે જ્યારે 72 વર્ષે પુર્વ સાસંદ રાજુ ભાઇ પરમાર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ ગયા,ત્યારે કોંગ્રેસમાં ચર્ચા છે કે આ બન્ને નેતાઓને જેટલુ અપાયુ છે,,તેટલુ શુ ભાજપ આપશે, શુ નરેશ રાવલને ભાજપ સીએમ બનાવશે કે રાજુ ભાઇને ફરીથી રાજ્યસભામાં મોકલીને કેન્દ્રમાં કેબિનેટ પ્રધાન બનાવશે, કે પછી બન્ને મિત્રોને માર્ગ દર્શન મંડળમાં સમાવેશ કરીને તેમને કોરાણે મુકી દેશે,

નરેશ રાવલ અને તેમના પરિવારની વાત કરીએ તો ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયું ત્યાર બાદ  વર્ષ 1960માં ગુજરાતની સ્થાપના થયા બાદ વર્ષ 1962માં રાજ્યમાં યોજાયેલ પ્રથમ વિધાનસભામાં ચૂંટણીમાં કોગ્રેસે વિજાપુર બેઠક પરથી ગંગા રામ રાવલને ટિકીક આપી હતી, ગંગા રામ રાવલ નરેશ રાવલના પિતા છે, તેઓ 1967, 1972 એમ ત્રણ વખત વિજાપુર બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા, જ્યારે નરેશ રાવલને વર્ષ 1985, વર્ષ 1990, અને વર્ષ 1998માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા અને ગાંધીનગર પહોચ્યા, કોંગ્રેસની સરકારમાં તેમને ગૃહ પ્રધાન બનાવ્યા, સાથે તેઓ વર્ષ 2001માં ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા,  મહત્વની વાત એ છે કે વર્ષ 1995,વર્ષ 2002,એમ બે વખત તેઓ વિજાપુરથી ચૂંટણી હારી ગયા હતા, કોંગ્રેસે તેમને વિવિધ રાજ્યોના પ્રભારી પણ બન્યા હતા,

જ્યારે પુર્વ સાસંદ રાજુ ભાઇ પરમારની વાત કરીએ તો રાજુ ભાઇ પરમાર તેઓને પ્રથમ વખત કોંગ્રેસે રાજ્યસભાના સભ્ય 1988માં બનાવ્યા, પછી તેઓ 1994 અન વર્ષ 2000માં કોગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા, જે દરમિયાન તેઓ વિવિધ કમિટીઓમાં પણ રહ્યા અને તેમને નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના ચેરમેન બનાવ્યા,,  આમ નરેશ રાવલની ઉમર 63 વરસ થઇ ગઇ છે જ્યારે રાજુ ભાઇ પરમારની ઉમર 72 વરસ થઇ ગઇ છે, આ ઉમરે તેઓ કોગ્રેસનો હાથ છોડીને વિશ્વની સૌથી યુવા અને મોટી પાર્ટી ભાજપમાં ચંદ્રકાંત પાટીલના  માર્ગદર્શન મુજબ કામ કરવા માટે જોડાઇ ગયાછે, હવે ભાજપને મજબુત કરશે,

ગુજરાત કોંગ્રેસના નેતાઓ મજાકના અંદાજમાં કહી રહ્ચા છે કે આ બન્ને  સિનિયર સિટીઝન નેતાઓને કોંગ્રેસ બધ્ધુ આપ્યુ છે,, ત્યારે આ બન્ને સિનિયર સિટીઝનને ભાજપ શુ આપશે, શુ નરેશ રાવલને વિજાપુરની ટીકીટ આપીને જીતાડીને સીએમ બનાવશે, કારણ કે રમણ ભાઇ પટેલ વીજાપુરમાં ફાઇનલ માનવામાં આવે છે તો શુ નરેશ રાવલ રમણ પટેલની ટિકીટ કાપીને પોતે વિધાનસભા પહોચશે, એ મોટો સવાલ છે જ્યારે રાજુ ભાઇપરમારને 72 વરસની ઉમરમાં રાજ્યસભામાં મોકલીને કેન્દ્ર સરકારમાં સ્થાન આપશે,,, કોંગ્રેસના નેતાઓ સવાલ પુછી રહ્યા છે કે જેટલુ તેમને કોગ્રેસે આપ્યુ છે તેટલુ ભાજપમાંથી આ બન્ને મહાનુભાવો લઇને બતાવે તો તેમનુ ભાજપમાં ગયેલુ સાર્થક ગણાય,,અને  જો સિનિયર સિટીઝન તરીકે જ સેવા આપવાની હોય તો પછી કોંગ્રેસ શુ ખોટુ હતું, તેઓ પોતાના અંગત કોઇ લાભાર્થે ગયા છે,, કે પછી દબાણ હેઠળ ગયા છે,

આમ તો આ બન્ને મહાનુભાવો પ્રમાણે તેઓ કોઇ પદ કે હોદ્દાની લાલચ અથવા દબાણવશ નથી ગયા,,તેઓ વિકાસની રાજનીતિને આગળ વધારવા ગયા છે,

 

સેન્ટ્રલ જેલના બિગ બોસ કોણ, પોલીસ કે વહીવટદારો- ગૃહ વિભાગે સોપી તપાસ

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:20222022electiion gujaratASSAMBLYASSAMBLYELECTIONBJPCongressElectionelection2022Featuredgujarat
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?