By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભાજપના કયા નેતાએ કહ્યુ કે અગ્નીવીરોને ભાજપના કાર્યાલયમાં સિક્યોરીટી તરીકે પ્રાથમિકતા અપાશે !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ઇન્ડિયા > ભાજપના કયા નેતાએ કહ્યુ કે અગ્નીવીરોને ભાજપના કાર્યાલયમાં સિક્યોરીટી તરીકે પ્રાથમિકતા અપાશે !
ઇન્ડિયારાજકારણ

ભાજપના કયા નેતાએ કહ્યુ કે અગ્નીવીરોને ભાજપના કાર્યાલયમાં સિક્યોરીટી તરીકે પ્રાથમિકતા અપાશે !

Web Editor Panchat
Last updated: June 19, 2022 2:34 pm
Web Editor Panchat Published June 19, 2022
Share
SHARE

ભાજપના કયા નેતાએ કહ્યુ કે અગ્નીવીરોને ભાજપના કાર્યાલયમાં સિક્યોરીટી તરીકે રાખવામાં પ્રાથમિકતા અપાશે !

હાર્દીક પટેલે કોની ચાપલુસી કરવામાં વટાવી હદ, સોશિયલ મિડીયા યુઝર્સે હાર્દીકના લીધા રિમાંડ !

ભાજપના એક નેતાએ મોદી સરકારની અગ્નિપથ યોજનાના વખાણ કરતા કરતા ત્યાં સુધી કહી દીધુ કે ભાજપ ઓફિસમાં સિક્યોરિટી તરીકે અગ્નીવીરને પ્રાથમિકતા આપીશ,,
અને પછી કોંગ્રસ હોય કે આમ આદમી પાર્ટી,,તે સિવાય અનેક સોસિયમ મિડીયા યુઝર્સે તેમને આડે હાથો લીધા, અને ભાજપની દાનત ખુલ્લી થઇ, સાથે ભાજપના નેતાઓ
પોતાના દિકરાઓ સાથે આવુ કેમ નથી કરાવતા તેવા કડવા વેણ તેમને સંભળાવવામાં આવ્યા,,

કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી

ભારત સરકારની અગ્નીપથ યોજના જાહેર કરતાની સાથે જ દેશભરમાં ખાસી કરીને ઉત્તર ભારતના યુવાનો વિરોધ શરુ કર્યો, વિરોધ હવે હિંસક થઇ થયો છે, કેન્દ્રના કોઇ પ્રધાનો
આ યુવાનોને સમજાવવામાં નિષ્ફળ ગયા છે, તો પ્રધાન નરેન્દ્રમોદીએ દેશને યુવાઓને સમજાવવા માટે કોઇ જગ્યાએ હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નથી, વિરોધ પક્ષ અને યુવાનોની માંગ છે કે
સરકાર તેમને કોઇ પણ પ્રકારનો નક્કર આશ્વાસન આપે, કે ચાર વરસ પછી તેઓ શુ કરશે, છતાં સરકારના પ્રતિનિધીઓ સમજાવી સકતા નથી પરિણામે યુવાનોનો ગુસ્સો હવે
ફાટી નિકળ્યો છે,

ત્યારે ભારતિય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કૈલાશ વિજય વર્ગીય અગ્નીપથ યોજના સારી છે અને તેનાથી યુવાનોને લાભ મળશે, તે બતાવવા માટે ખાસ પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કર્યુ
તેઓએ કહ્યુ કે અગ્નીપથ યોજનાનામાં જોડાનાર અગ્નીવીર જ્યારે રિયાટર્ડ થઇને આવશે ત્યારે ભાજપ કાર્યાલય ઉપર તેમને સિક્ટોરીટી તરીકે રાખવા માટે પ્રાથમિકતા આપશે,,
પછી શુ હતું કોગ્રેસ,આમ આદમી પાર્ટી સહિતના સોશિયલ મિડીયા યુઝર્સે તેમને ધોઇ નાખ્યા, કેટલાકે તો ત્યાં સુધી કહી દીધુ છે કે આ સૈનિકોનો અપમાન છે તો કેટલાક કહ્યુ કે
આવા નેતાઓ પોતાના દિકરાઓ માટે આવી સ્કીમ લાગુ કેમ નથી કરતા, તો કેટલાક દર વર્ષે 2 કરોડ નોકરી આપવાના વાયદાને કેન્દ્ર સરકારને યાદ કરાવી રહ્યા છે,

ગુજરાતમાં આપથી કોને લાગ્યો ડર !

You Might Also Like

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા

શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત

TAGGED:AGNIVEERBJPFeaturedgujaratkailash vijay vargeey
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત શિક્ષણ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ
ગવર્મેન્ટ ગુજરાત જાણવા જેવું જુનાગઢ
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?