By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે ભાજપ કયા સિનિયર નેતાઓને સોપી શકે છે ગુજરાત બહાર મોટી જવાબદારી !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે ભાજપ કયા સિનિયર નેતાઓને સોપી શકે છે ગુજરાત બહાર મોટી જવાબદારી !
અમદાવાદગુજરાત

ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે ભાજપ કયા સિનિયર નેતાઓને સોપી શકે છે ગુજરાત બહાર મોટી જવાબદારી !

Web Editor Panchat
Last updated: July 4, 2022 11:53 am
Web Editor Panchat Published July 3, 2022
Share
SHARE

ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે ભાજપે કયા સિનિયર નેતાઓને ગુજરાતથી દુર મોકલ્યા,દક્ષિણ ભારતના રાજ્યોની જવાબદારી ગણતરી પુર્વકની છે કે પછી રણનીતિ

 

ભારતિય જનતા પાર્ટીની કારોબારી હૈદરાબાદમાં એટલા માટે મળી કે હવે પાર્ટીએ દક્ષિણ ભારતમાં પોતાની પ્રચાર પ્રસાર કરવાનુ છે, અને ત્યાં પણ ચૂંટણી જીતવાની છે, બે દિવસિય કારોબારી પુર્ણ થઇ ગઇ, ત્યારે હવે સુત્રો કહી રહ્યા છે કે ગુજરાત ભાજપના સિનિયર નેતાઓને હવે દક્ષિણ ભારતની જવાબદારી સોપાવામાં આવી છે, જેમાં અનેક નેતાઓને તો તેલંગાણામાં વિધાનસભાની જવાબાદારી પણ સોપી દેવાઇ છે, ત્યારે ભાજપમાં ચર્ચા છે કે ગુજરાતમાં એક તરફ 2022ના અંતમાં ચૂટણી છે તો ભાજપના સિનિયર નેતાઓને અત્યારથી જ દક્ષિણ ભારતના રાજ્યોની જવાબદારી કેમ સોપી દેવાઇ,, શુ તેમને ગુજરાતથી દુર રાખવાનો પ્રયત્ન છે કે ખાસ રણનીતિ

ભાજપના કયા નેતાએ કહ્યુ પ્રભારીઓ ચિન્તા છોડો કામ કરો  મળી શકે છે ટિકીટ !

ભારતિય જનતા પાર્ટીની મહત્વપુર્ણ કારોબારી બેઠક હૈદરાબાદમાં યોજાઇ,, હૈદરાબાદમાં કારોબારી યોજવા પાછળનું મુખ્ય કારણ એ છેકે હવે પાર્ટીએ દક્ષિણના રાજ્યો ઉપર કબ્જો કરવાનો છે, જેની શરુઆત તંલેંગાણાંથી થશે તેવી રીતે રણનીતિ બનાવાઇ છે, ત્યારે પુર્વ મુખ્ય પ્રધાન વિજય ભાઇ રુપાણી, અને ઉપ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત 11 સિનિયર નેતાઓ આ બેઠકમાં હાજરી આપવા પહોચ્યા હતા, જેમાં મનસુખ માંડવીયા, પુરુષોત્તમ રુપાલા, રમિલાબેન  બારા વિગેર પણ પહોચ્યા હતા, મહત્વપુર્ણ બાબત એ છે કે તેલંગાણામાં વિધાનસભા જીતવા માટે હવે ગુજરાતના નેતાઓને વિધાનસભા પ્રમાણે જવાબદારી સોપાઇ છે,

 

ગુજરાતના પુર્વ સીએમ વિજય રુપાણી ફેસબુક ઉપર 1 જુને વિવિધ ફોટો પોસ્ટ કર્યો છે,જેમાં તેઓએ રાષ્ટ્રિય કારોબારીના ફોટા તો પોસ્ટ કર્યા છે ,,સાથે તેલંગાણા રાજ્યના જડચર્લા વિધાનસભાના વિવિધ પદાધિકારીઓ સાથે બેઠકના પણ ફોટા મુક્યા છે, જેમાં તેઓએ હિન્દીમાં લખ્યુ છે કે

आज जडचर्ला(75) विधानसभा(तेलंगाना)के आगामी तेलंगाना विधानसभा चुनाव २०२३ तथा लोकसभा चुनाव २०२४ सम्बन्धी BJP Telangana के जिला पदाधिकारी, प्रदेश पदाधिकारियों, सभी मंडल पदाधिकारियों, शक्ति केंद्र प्रभारियों, मोर्चा अध्यक्षो, मोर्चा माहामंत्रियो और सभी मोर्चा पदाधिकारीयो के साथ संयुक्त बेठक में भाग लीया और श्री नरेन्द्रभाई मोदीजी की सरकारने पिछले 8 साल में जन कल्याणकारी कार्यों को विस्तार से जन-जन तक पहुँचाने का आह्वान किया।
#BJPNECInTelangana
તેમના સિવાય પણ નીતિન પટેલ સહિતના અનેક સિનિયર નેતાઓને 2023માં તેલંગાણા જીતાડવાની અને તેલંગાણાના લોકસભા સીટી 2024માં જીતવાડવાની જવાબદારી રહેશે,આ નેતાઓ બુથ મેેનેજમેન્ટથી માંડી પ્રદેશ સ્તરના સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠકોનો દોર શરુ કરી દેવાયો છે, સાથે 2023માં તેલંગાણા અને 2024માં લોકસભા ઇલેક્શન દરમિયાન પણ તેલંગાણામાં ભાજપની જીત થાય તેમાટે ખાસ જવાબદારીઓના ભાગ રુપે પુર્વ સીએમ વિજય ભાઇ રુપાણીએ તેંલંગાણાના જડચર્લા વિધાનસભામાં બીજેપીની સ્થાનિક સંગઠનના નેતાઓ અને પદાધિકારીઓ સાથે બેઠકોનો દોર આરંભી દીધો છે
https://www.panchattv.com/which-congress-leader-accused-radhu-sharma-of-trading-the-post/

તે સિવાય ગુજરાતના આ નેતાઓ તેલંગાણા જઇને ગુજરાતમાં કેવી રીતે સંગઠન ચાલે છે,શુ રણનિતી હોય છે, અને સરકાર અને સંગઠન સાથે કઇ રીતે તાલમેલ છે તેની માહીતી આપશે, તે સિવાય ગુજરાત સરકારની યોજનાઓ અને કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે પણ માહીતી આપશે, આમ એક તરફ ગુજરાતમાં 2022માં ચૂટણી છે,,તેવામાં આવા સિનિયર નેતાઓને ગુજરાત બહાર મોકલીને શુ ભાજપ આવા નેતાઓને ગુજરાતથી દુર રાખવા માંગે છે ,,જેથી તેમના પુરોગામીઓને ગુજરાતમાં કોઇ મુશ્કેલી ન થાય તેવી ચર્ચા પણ ભાજપમાં શરુ થઇ ગઇ છે,

ગુજરાત કોંગ્રેસને નેતાઓ કેમ છોડીને જઇ રહ્યા છે આ નેતાએ કર્યો ખુલાસો

એક વાત તો હવે સ્પષ્ટ થઇ ગયુ છે કે જે નેતાઓને તેલંગાણાની જવાબદારી સોપાશે એટલે કે દક્ષિણ ભારતના રાજ્યોની જવાબદારી સોપાશે તેઓ ગુજરાતની રાજનીતિમાં નહી રહી શકે,, એટલે કે  ગુજરાતથી દુર તેમને અન્ય રાજ્યોમાં પોતાની રાજનિતિક સુઝ, સંગઠન ચલાવવાનો અનુભવનો લાભ અન્ય રાજયોના સંગઠનને મજબુત કરવામા આપવો પડશે, ત્યારે વારં વાર સવાલ એ થાય છે શુ આ નેતાઓની જરુર ગુજરાતમાં 2022ની ચૂંટણીમાં નથી

કે પછી જાણી જોઇને તેમને ગુજરાતથી દુર રાખવાનો  છે જેથી તેમનો પ્રભાવ ગુજરાતની રાજનીતિમાં ન રહે,, તેઓ પોતાના સમર્થકોને ટીકીટ ન આપવી શકે,, તેમની સંગઠનથી લઇને સરકારમાં અથવા પોતાના માટે પણ

ક્યાંક લોબિંગ ન કરી શકે, ત્યારે આ તમામ વાતો માત્ર ચર્ચા અને સંભાવનાઓ છે, ત્યારે સવાલો પણ પુછાઇ રહ્યા છે કે આવા સિનિયર નેતાઓને ગુજરાતથી બહાર મોકલવા માટે કોને રસ પડી શકે છે, અથવા કોણ આવા નેતાઓનો એક્કો ગુજરાતમાંથી કાઢવા માંગે છે,, જ્યારે  આવા નેતાઓના સમર્થકો જરુર કહે છે કે જો આ નેતાઓને ગુજરાતથી દુર કરાશે તો નિશ્ચિત પાર્ટીને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં નુકશાન થઇ થઇ છે, છતાં પાર્ટીએ રાષ્ટ્રિય કક્ષાએ હવે નિર્ણય લઇ લીધો છે, ત્યારે જોવાનુ એ છે કે ગુજરાત ભાજપના વધુ કેટલા નેતાઓને ગુજરાત બહાર મોકલવાની રણનીતિ છે, જેથી તેમનો કઇ પણ પ્રકારનો ચંચુપાત સ્થાનિક રાજનિતીમાં ન રહે,,કેટલાક સુત્રો કહે છે આ માત્ર એક દિવસનો પ્રવાસ હતો, જયારે કેટલાક કહે છે કે આવા નેતાઓને ગુજરાત બહાર મોકલવા માટેની રણનીતિ છે,

 

 

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:BJPexicutivemeetFeaturedhaidrabadnationalnitin patelpmmoditelanganavijayrupani
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?