By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: દલિત અસ્મિતા સમ્મેલનથી કોને લાગ્યો ડર !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > દલિત અસ્મિતા સમ્મેલનથી કોને લાગ્યો ડર !
અમદાવાદગુજરાત

દલિત અસ્મિતા સમ્મેલનથી કોને લાગ્યો ડર !

Web Editor Panchat
Last updated: June 17, 2022 8:24 pm
Web Editor Panchat Published June 17, 2022
Share
SHARE

દલિત અસ્મિતા સમ્મેલનથી કોને લાગ્યો ડર !

ગુજરાતના કયા ભાજપી ધારાસભ્યની છે જેહાદી મુસ્લિમો સાથે સાંઠ ગાંઠ ! ધાર્મિક સંતોને કરાઇ ફરિયાદ, પત્ર થયો વાયરલ

દેત્રોજમાં દલિતો ઉપર થયેલા હુમલાના વિરોધમાં 19મીએ દલિત અસ્મિતા સમ્મેલન યોજવાની જાહેરાત કેટલીક દલિત સંસ્થાઓએ કરી છે,તો બીજી બાજુ ભારતિય જનતા પાર્ટીએ
આ કાર્યક્રમ ન યોજાય તેના માટે મહેનત શરુ કરી છે, સુત્રોની માનીએ તો જે જે રીતે રાજ્યમાં દલિતો ઉપર અત્યારના ઘટનાઓ બની રહ્યા છે,તેનાથી દલિત સમાજ સત્તાપક્ષથી નારાજ છે
ત્યારે આ નારાજગી દુર કરવા માટે હાલ ભાજપ એડિચોટીનુ જોર લગાવી રહ્યુ છે,

ભાજપના કયા નેતાએ કહ્યુ હથિયાર લાવો,તારુ ઘર શોધીને તને જાનથી મારી નાખીશ !

વરધોડા અત્યાચાર લડત સમિતીએ 19 જુને અમદાવાદ જિલ્લાના ડાંગરવામાં દલિત અસ્મિતા મહા સમ્મેલનનુ આયોજન કર્યુ છે, જેમાં ભરત પરમાર,શાંતા બેન શેનમા, કિરીટ ભાઇ રાઠોડ, જગદીશ ભાઇ પરમાર
કનુભાઇ સુમેસરા,જેવા અનુસુચિત જાતીના ગુજરાતના આગેવાનો ઉપસ્થિત રહેશે, આ સમ્મેલન દરમિયાન ત્રણ ઠરાવ પસાર કરવામાં આવશે,
ગુજરાતના મુખ્યમંત્રી દલિતો ઉપરના અત્યાચાર રોકવા માટે એક મહિનાની અંદર માસ્ટર પ્લાન જાહેર કરે,રાજ્ય સરકાર આ પ્લાન જાહેર કરવામા નિષ્ફળ નિવડશે તો ગુજરાતમાં
આભડછેટ અશ્વમેધ યાત્રાનુ આયોજન કરવામા આવશે.ઘોડા ઉપર વિરાજમાન દલિત બાળકોની આ યાત્રા રાજ્યના એવા તમામ ગામોમાં જશે જે ગામોમાં દલિતો ઉપર અત્યાર થયા છે, એ જોવા માટે ડોક્ટર ભીમરાવ આમ્બેડર રચિત ભારતના બંધારણ અને એમાં નાગરિકોને આપેલ સમાનતાના અધિકારોને કોણ પડકારે છે
જે પણ જગ્યાએ પાટોત્સવ હોય, સમુહભોજન ,, જ્યાં દલિતો માટે ભેદ ભાવ જનક વ્યવસ્થા હશે ત્યાં તેનો બહિષ્કાર કરાશે,
દલિતો ઉપર આવા અત્યાચાર કરનાર લોકોને ગુજરાત સરકાર અતિ પછાત જાહેર કરે,,અને તેમના માટે આર્થિક, શૈક્ષણિક, માનસિક વિકાસ માટેની ખાસ યોજના બનાવે છે

દીકરી ના આત્મહત્યા કેસ માં બીજેપી ના નેતા સહીત ટ્રસ્ટીઓ ની તપાસ કરો ઈસુદાન ગઢવી

વરધોડા અત્યાચાર લડત સમિતીના સમ્મેલનની જાહેરાત બાદ ગુજરાત ભાજપ અનુસુચિત જાતિ મોર્ચના હોદ્દેદારો સમાજીક સમરસતા મંચ અને સંધના પ્રચારક પણ ડાંગરવા મુકાવે ડેમેજ કંટ્રોલ માટે પહોચ્યા હતા,
જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી(એસસી) વિક્રમ ચૌહાણ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર,ધિરજ રાઠોડ, સામાજીક સમરસતા મંચના સંયોજક વિજય ઝાલા, સમાજીક સમરસતા મંચ ગતિવિધીના પ્રાંત પ્રચારક યોગેશ પારેખ સહિતના આગેવાનો ડાંગરવા પહોચ્યા હતા,,અને ગામમાં શાંતિ મય વાતારવણ બને જાતિ જાતિ વચ્ચેનો સંધર્ષ ઘટે તે માટે અલગ અલગ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી, ચર્ચા વિમર્શ કર્યા હતા, અને ગામમાં ભવિષ્યમા આ પ્રકારની ઘટનાઓ ન બને
તે માટે જવાબદાર લોકો સામે પગલા લેવા બાબતે રાજ્ય સરકારમાં પણ રજુઆત કરાશે તેવી ખાતરી આપી હતી,

હર્ષ સંધવીએ કેમ કહ્યુ કે લેભાગુ વેપારીઓ ગુજરાતની સરહદ ઓળંગતા પહેલા હજાર વાર વિચારશે !


આગામી સમયમાં રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રોહિત સમાજને રાજકીય રીતે થઇ રહેલા અન્યાયને લઇને ગાંધીનગરમાં મહાસમ્મેલન યોજવામાં આવશે, અત્યારે ભાજપમાં મનિષા વકીલ,આત્મારામ પરમાર, અને કરસન સોલંકી
જ્યારે જીગ્નેશ મેવાણી અપક્ષ ધારાસભ્ય છે,આગામી વિધાનસભાની ચૂંટણીમાં રોહિત સમાજને વધુ પ્રતિનિધિત્વ મળે તે માટે મહાસમ્મેલન યોજી શક્તિ પ્રદર્શન કરાશે,, અત્યારે 13માંથી 4 ધારાસભ્યો રોહિત સમાજના છે,

સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતે સફળ થવું તે માટે ચિલ્ડ્રન યુનિવર્સીટી આપશે માર્ગદર્શન

રેશ્મા પટેલે હવે ભરત સિહ સોલંકી અને અમિત ચાવડા માટે શુ કહ્યુ !

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:BJPdalit samajDANGARAWAFeaturedtention
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?