By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતની શાંતિ ડહોળવા માટે કોણ કરી રહ્યુ છે ષડયંત્ર !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ગુજરાતની શાંતિ ડહોળવા માટે કોણ કરી રહ્યુ છે ષડયંત્ર !
ગાંધીનગરગુજરાત

ગુજરાતની શાંતિ ડહોળવા માટે કોણ કરી રહ્યુ છે ષડયંત્ર !

Web Editor Panchat
Last updated: April 18, 2022 6:04 pm
Web Editor Panchat Published April 18, 2022
Share
SHARE

ગુજરાતની શાંતિ ડહોળવા માટે કોણ કરી રહ્યુ છે ષડયંત્ર !

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

દેશ સહિત ગુજરાતના અન્ય સંવેદનશિલ વિસ્તારો જેમ અમદાવાદમાં પણ કોમી વૈમનષ્ય ફેલાવવાનુ કાવતરુ ઘડાઇ રહ્યુછે
આવી ઘટના બની અમરાઇવાડી વિસ્તારમાં, જ્યાં એક જૈન વેપારીની દુકાન પાસે કેટલાક અજાણ્યા શખ્સોએ
છ બકરાના કપાયેલા માથા નાખી દિધા, આમા તો સ્થાનિકોએ આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરીને મામલો થાળે પાડી દીધો હતો

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

 

ગુજરાતના હિમ્મત નગર ખંભાત વડોદરા સહિત વિસ્તારોમાં કોમી એખલાસને ડહોળવાના પ્રયત્નો થયા છે, પરિણામે રમખાણો જોવા મળ્યા છે,, ત્યારે અમદાવાદના અમરાઇવાડી ભીલાવાડા વિસ્તારમાં પણ
અજાણ્યા શખ્સો એ શાંતિમા પલિતો ચાંપવાનો પ્રયત્ન કર્યો છે,
મેટ્રોના પિલ્લર નંબર 62 પાસે કોઇ શખ્સ બકારના છ કપાયેલા માથા ફેકી ગયો
સવારે જ્યારે લોકોને ખબર પડી તો તેઓ એઠકા થઇ ગયા, સ્થાનિક રાજકીય પ્રતિનિધીને બોલાવાયા,,
પછી પોલીસને બોવવામાં આવી પોલીસે મામલાની નોધ કરી લીધી, ત્યારે કોર્પોરેશ કર્મચારીઓએ બકરાના માથાઓને ઉઠાવીને તેનો નિકાલ કરી દીધો હતો
સ્થળને સાફ સફાઇ કરીને તેના ઉપર દવા છટકાવ કરી દેવાયું

 

વડા પ્રધાન નરેન્દ્રમોદીને કોણે કહ્યુ પત્થર જેવા ના થાઓ !

સ્થાનિકોની માનીએ તો આ ઘટના વિસ્તારમાં તંગદીલી ફેલાવવા માટે કરાઇ છે,જેને લોકો ષડયંત્ર તરીકે જોઇ રહ્યા છે,
સ્થાનિક વેપારી પારસમલ જૈને જણાવ્યુ હતું કે ઘટનાની જાણ અમરાઇવાડી પોલીસને કરી દેવાઇ છે,સાથે
આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ, શહેરમાં સૌહાર્દ સાથે કોમી ઓખલાસ બગાડવાનો આવી રીતે પ્રયત્ન થઇ રહ્યો છે,
ત્યારે હવે સ્થાનિકો મેટ્રોના પિલ્લરની આસપાસ સીસીટીવી કેમેરા લગાવવાની માગ કરીરહ્યાછે જેથી આવા તત્વોને પકડી શકાય

ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ રાજ્યમાં 20 વરસથી શાંતિનુ વાતાવરણ જોવા મળી રહ્યુછે, ત્યારે ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે

અરસ પરસ લડાવીને ગુજરાતની શાંતિ ડહોળીને રાજકીય રોટલા રળવામાં કોને રસ છે તેને લઇને અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે,

ભાજપના ગઢમાં મોટુ ગાબડું પાડવાની તૈયારીમાં આપ !

હાલ આ ઘટનાને સમાન્ય ન માનવી જોઇએ, ભલે આ કૃત્ય આ કોઈએ લોકોને ડરાવવા માટે કર્યુ હોય અથવા તેની પાછળ કોઇ મોટુ ઉદ્દેશ્ય ન હોય
છતાં ઘટનાને ગંભીરતાથી લઇને તેની તપાસ થવી જોઇએ તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે

 

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AHMDABADahmdabdaamraiwadibhilwadabhiwadacoomunalgujarathimmatnagarkhambhat
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?