By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વડોદરામાં કોણે કરી ચંદ્રકાંત પાટીલની બોલતી બંધ!
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > વડોદરા > વડોદરામાં કોણે કરી ચંદ્રકાંત પાટીલની બોલતી બંધ!
ગુજરાતવડોદરા

વડોદરામાં કોણે કરી ચંદ્રકાંત પાટીલની બોલતી બંધ!

Web Editor Panchat
Last updated: May 26, 2022 12:57 pm
Web Editor Panchat Published May 26, 2022
Share
SHARE

વડોદરામાં કોણે કરી સી આર પાટીલની બોલતી બંધ

ગુજરાતના આ સાસંદોની કપાઇ શકે ટીકીટ ! તેમના આનુગામીની તપાસ શરુ

સી.આર.પાટીલના કાર્યક્રમમાં વૃદ્ધનો સવાલ “ગેસના ભાવ 1 હજાર કેમ, તમારે પ્રજાનું નહીં વિચારવાનું જવાબ આપો” કહેતા જ માઇક લઇ લેવાયું

ભાજપ ભલે કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર, તમામના વહીવટને રામ રાજ્ય ગણાવતુ હોય,જો કે જનતા મોંધવારીથી ત્રસ્ત છે તે હકીકત છે, આવી કડવી વાસ્તવિકતાનો સમાનો હવે ભાજપના ટોચના નેતાઓને પણ થવા લાગ્યો છે,
બુધવારે આવો કડવો અનુભવ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને પણ થયો, જેના કારણે તેમને મરચા તો લાગ્યા,પણ તેમની બોલતી પણ બંધ થઇ ગઇ,, આમ તો પ્રશ્ન પુછનાર વ્યક્તિથી માઇક 14 સેકન્ડમાં જ લઇ લેવામા આવ્યુ

વડોદરામાં કોણે કરી ચંદ્રકાંત પાટીલની બોલતી બંધ-સાંભળો સવાલ-જેનો જવાબ ચંદ્રકાંત પાટીલ ન આપી શક્યા, ઘટના
વડોદરા પાદરાની છે,બુધવારની છે,વન ડે વન ડીસ્ટ્રીક્ટની છે#crpaatiinpadara#PMModi #gujaratbjp#PricesAreSoHighBecause #inflation #gashcylender#PetrolDieselPrice pic.twitter.com/RTnNkoy07F

— Panchat TV (@panchattv) May 26, 2022

વડોદરાના પાદરાથી ભાજપે શરૂ કરેલા વનડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ગઇકાલે પાદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સી.આર. પાટીલે દિવ્યાંગો, વિધવા બહેનો સાથે સીધો સંવાદ કર્યો હતો. ઉપરાંત સંગઠનના પદાધીકારીઓ, ધારાસભ્યો, સાંસદ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો સાથે સંવાદ કરી કાર્યકર્તાઓની ફરિયાદી કે સુચનો સાંભળી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવા સૂચના આપવામાં આવી હતી.

ભેંસો સહિતના પ્રણીયોના પરિવહન માટે આ નિયમનો પાલન કરશો તો નહી પકડે પોલીસ !

આ કાર્યક્રમ દરમિયાન એક વૃદ્ધએ માઇક લઈને સીધો સી.આર.પાટિલને સવાલ કરી દીધો હતો કે, રાંધણ ગેસના સિલિન્ડરનો ભાવ એક હજાર કેમ? તમારે પ્રજાનું નહીં વિચારવાનું. મને જવાબ આપો. વૃદ્ધના આ સવાલથી કાર્યક્રમમાં હાજર કેટલાક લોકોએ તેમને તાળીઓના ગળગળાટથી તેમની હિંમતને દાદ આપી હતી. પરંતુ જેવો જ સવાલ પૂછાતા 14 સેકેન્ડમાં જ તેમના હાથમાંથી માઇક લઈ લેવામાં આવ્યું હતું. ત્યારે અહી સવાલ થાય કે શું સામાન્ય જનતાને કોઈ સવાલ પૂછવાનો અધિકાર છે કે નહીં..? વૃદ્ધના સવાલથી સી.આર.પાટિલ પણ એક ક્ષણ વિચારમાં પડી ગયા હતા. ઉપરાંત સ્ટેજ પર બેઠેલા નેતાઓના પણ મો સિવાઇ ગયા હતા.

નરેશ પટેલ મામલે હવે ભાજપ કરશે પોલીટીક્સ !

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષ વિવિધ કાર્યક્રમો યોજી પ્રજાને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ હવે જનતા પણ જાણી ગઈ છે કે હવે ચૂંટણી નજીક આવી હોવાથી આવા વિવિધ કાર્યક્રમો યોજાતા રહેવાના છે. જો કે હવે આવા કાર્યક્રમમાં નેતાઓને પણ પ્રજાના પ્રશ્ન માટે તૈયારી રાખવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:c r patilcngpricediesalfeatureFeaturedgashcylendergujarat bjpINFALTIONpetrolpricericevaodara
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?