By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વડા પ્રધાન નરેન્દ્રમોદીને કોણે કહ્યુ પત્થર જેવા ના થાઓ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > વડા પ્રધાન નરેન્દ્રમોદીને કોણે કહ્યુ પત્થર જેવા ના થાઓ !
અમદાવાદગુજરાત

વડા પ્રધાન નરેન્દ્રમોદીને કોણે કહ્યુ પત્થર જેવા ના થાઓ !

Web Editor Panchat
Last updated: April 18, 2022 3:58 pm
Web Editor Panchat Published April 18, 2022
Share
SHARE

અસારવામાં કોની કેક કપાશે !

 

વડા પ્રધાન નરેન્દ્રમોદીને કોણે કહ્યુ પત્થર જેવા ના થાઓ !

વડા પ્રધાન નરેન્દ્રમોદી 3 દિવસ ગુજરાત યાત્રા આવી રહ્યા છે, ત્યારે તેઓ સૌથી પહેલા તેઓ વિદ્યા સમિક્ષા કેન્દ્રની મુલાકાત લેશે, જેને લઇને તેઓએ ટ્ટીટ પણ કર્યુ હતું
ત્યારે દિલ્હીના શિક્ષણ પ્રધાન મનિષ સિસોદીયાએ પણ વ્યંગ્ય કરતા ટ્ટીટ કર્યુ, ગુજરાતની શિક્ષણ અને શાળાઓની દુદર્શાને લઇને ફોટા મુક્યા છે,,અને સવાલો ઉભા કર્યા છે, તો સાથે વિદ્યા સહાયકોએ
ટ્ટીટ કરી ભરતી ક્યારે થશે તેને લઇને વડા પ્રધાનને સવાલો પુછયા છે,

વડા પ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતની 3 દિવસની મુલાકાતે છે, જેમાં તેમના વિવિધ કાર્યક્રમો છે, પણ સૌથી મહત્વ પુર્ણ ગાંધીનગર કમાન્ડ ઇન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે સાથે
તેઓ શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થિઓ સાથે સંવાદ કરશે, ત્ચારે રાજ્યની શિક્ષણની સ્થિતિ સર્વોત્તમ બતાવવા પ્રયત્ન કરાશે,, સુત્રોની માનીએ તો જે રીતે
આમ આદમી પાર્ટીએ ગુજરાત ભાજપના વિકાસ મોડેલ ઉપર ધા કર્યો છે,,તેનુ ડેમેજ કંટ્રોલ કરવા માટે ખુદ વડા પ્રધાન નરેન્દ્રમોદીને મેદાનમાં ઉતરવું પડ્યુ છે
ગુજરાત આવતા પહેલાતેઓએ ખાસ ટ્ટીટ કર્યુ,,

ભાજપના ગઢમાં મોટુ ગાબડું પાડવાની તૈયારીમાં આપ !

Upon reaching Gujarat tomorrow, I will visit the Vidya Samiksha Kendra. This modern centre leverages data and technology in order to improve learning outcomes. I will also interact with those who are working in the education sector.

— Narendra Modi (@narendramodi) April 17, 2022

જે રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યા સમિક્ષા કેન્દ્રની મુલાકાત લેવાની વાત કરી,, સાથે દિલ્હીના શિક્ષણ પ્રધાન મનિષ સિસોદીયાએ પણ એક ટ્ટીટ કર્યુ
જેમાં ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ ભાઇ વાધાણીના મત વિસ્તારમાં શાળાઓની દુર્દશા દર્શાવતી તસ્વીરો મુકી,, અને કટાક્ષ કરતા લખ્યુ છે કે
પ્રધાન મંત્રીજી કદાજ આ મોર્ડન સમિક્ષા કેન્દ્ર ઉપરથી તમને આ સ્કૂલોની તસ્વીરો જોવા નહી મળે,જ્યાં બેસવા માટે ડેસ્ક નથી, અને કરોળીયાનુ જાળુ એવી રીતે
લાગેલા છે જાણે કબાડખાનું, શોચાલય તુટેલી હાલતમાં છે,,મે પોતે ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ ભાઇ વાધાણીના વિસ્તારમાં જોયુ છે,

ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !

 

प्रधानमंत्री जी! विद्या समीक्षा केंद्र के मॉडर्न सेंटर से शायद इन स्कूलों की तस्वीर आपको न दिखें जहां बैठने के लिए डेस्क नहीं है, मकड़ी के जाले ऐसे लगे हैं जैसे बंद कबाड़ख़ानों में होते हैं, टॉयलट टूटे पड़े हैं… मैंने खुद गुजरात के शिक्षामंत्री के क्षेत्र में ऐसे स्कूल देखे हैं https://t.co/sEiCJvFsRw pic.twitter.com/YjRYVAjjqT

— Manish Sisodia (@msisodia) April 18, 2022

તો વડા પ્રધાન નરેદ્રમોદી પોતાન ગૃહ રાજ્યમાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના યુવાનોએ પણ તેમનું ટ્ટીટ કરીને સ્વાગત કર્યુ છે,
સાહેબ શ્રી તમારું સ્વાગત છે પરંતુ અમે એક મહિનાથી વિદ્યાસહાયક ભરતીમાં જગ્યાઓ વધે તે માટે સરકાર શ્રીને રજૂઆતો કરી રહ્યા છીએ જેની કોઇ નોંધ લેતું નથી આપ સાહેબ શ્રી
અમારી લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને જગ્યાઓમાં વધારો થાય તેવી આશા અને અપેક્ષા..

 

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

સાહેબ શ્રી તમારું સ્વાગત છે પરંતુ
અમે એક મહિનાથી વિદ્યાસહાયક ભરતીમાં જગ્યાઓ વધે તે માટે સરકાર શ્રીને રજૂઆતો કરી રહ્યા છીએ જેની કોઇ નોંધ લેતું નથી આપ સાહેબ શ્રી અમારી લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને જગ્યાઓમાં વધારો થાય તેવી આશા અને અપેક્ષા.. @narendramodi @PMOIndia

— SOLANKI DALAPATSINH (@SDalapatsinh) April 18, 2022

 

વિદ્યાસહાયક ચાલુ ભરતીમાં વધારો કરી 4-4 વર્ષથી 80,000+ tet-1,2 પાસ કરેલા ઉમેદવારો ને ન્યાય આપો અને પ્રવાસી શિક્ષકો બંધ કરો. નાના ભુલાકાઓ નું પણ થોડુંક વિચારજો કેમ કે
19000 શિક્ષકોની ઘટ છે
અને મેં મહિનામાં બીજા 4000+ શિક્ષકો નિવૃત થાય છે.
19000 સામે માત્ર 3300 જ RTE ના નિયમનું શુ?

વિદ્યાસહાયક ચાલુ ભરતીમાં વધારો કરી 4-4 વર્ષથી 80,000+ tet-1,2 પાસ કરેલા ઉમેદવારો ને ન્યાય આપો અને પ્રવાસી શિક્ષકો બંધ કરો. નાના ભુલાકાઓ નું પણ થોડુંક વિચારજો કેમ કે 19000 શિક્ષકોની ઘટ છે અને મેં મહિનામાં બીજા 4000+ શિક્ષકો નિવૃત થાય છે. 19000 સામે માત્ર 3300 જ RTE ના નિયમનું શુ?

— Keyur Mehta (@Keyur77501026) April 18, 2022

 

https://t.co/MgiahXHgOB

— Man. B (@BaraiyaManisha2) April 18, 2022

https://t.co/MgiahXHgOB

— Man. B (@BaraiyaManisha2) April 18, 2022

પથ્થર જેવા ન થાઓ

આટલા દિવસ માં તો પથ્થર પણ હલી ગયો હોત

કઇ માટીના બન્યા છો.

આમ મોટી મોટી વાતો કરો

બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય ની

ડીઝીટલ સ્કૂલોની

વાસ્તવિકતા તો તમારી આ છે

વિદ્યાસહાયક મિત્રો 27 દિવસથી આંદોલન કરી રહ્યા છે,

અને દરેક કેબિનેટ મિટિંગ બાદ પાણીના પ્રશ્નોની જાહેરાત

શરમ

— Tr. Nikul Patel 🖊️📚 (@EducationN91) April 18, 2022

આજે સરકાર ના ખોટા નિણઁય થી કે એમના અહમ થી લાખો ટેટ પાસ ઉમેદવાર ની જીંદગી બરબાદ થઈ ગઈ છે દરેક ઉમેદવાર ને એમના પરિવારને આશા હતી કે વિદ્યાસહાયક ભરતી મા જગ્યા વધારો થશે અમારા દિકરા દિકરીઓ લાગશે એમની હાલત સુધરશે પણ બધુ આ બહેરી સરકાર દ્વારા રહેશતહેશ કરી દીધુ

— Parmar hetal (@Parmarh17862839) April 18, 2022

આમ વડા પ્રધાન નરેન્દ્રમોદી આગમન પહેલા ગુજરાતના દિકરાઓએ ગુજરાતના પનોતા પુત્ર પાસે વિદ્યા સહાયક ભરતીની માંગ કરી છે,અને રોજગારી આપવાની અપિલ કરી છે,

You Might Also Like

નીતિ આયોગના માપદંડોમાં નાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાત દેશમાં મોખરે   મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ

જીતુ ભાઇ વાધાણી બન્યા રણછોડ !

ભારતમાલા પરિયોજનાનું નિરીક્ષણ કરતા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ

15 દિવસમાં 50 લાખ હિન્દુઓને જોડશે VHP

દાણીલિમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને તેમના સાગરિતો વિરુધ્ધ ફરિયાદ છતાં પોલીસ કેમ નથી લેતી પગલા

TAGGED:AAPBJPeducationFeaturedguajratjitu waghanimanish sisodiyapm narendramodividya sahayak
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?