By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અશોક ગેહલોત ગુજરાત કેમ નથી આવી રહ્યા, આ છે મોટુ કારણ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > અશોક ગેહલોત ગુજરાત કેમ નથી આવી રહ્યા, આ છે મોટુ કારણ
અમદાવાદગુજરાત

અશોક ગેહલોત ગુજરાત કેમ નથી આવી રહ્યા, આ છે મોટુ કારણ

Web Editor Panchat
Last updated: August 4, 2022 1:35 pm
Web Editor Panchat Published August 4, 2022
Share
SHARE

 

અશોક ગેહલોત ગુજરાત કેમ નથી આવી રહ્યા, આ છે મોટુ કારણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીકના જ સમયમાં જાહેર થવાની છે ત્યારે 27 વરસથી સત્તાથી વંચિત કોંંગ્રેસ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને ફરી એક વાર ભાજપનો ગઢ તોડવા માટેની જવાબદારી સોપી છે, જો કે તેઓ આજની બેઠકમાં ઉપસ્થિત નહી રહી શકે,,સુત્રોની વાત સાચી માનીએ તો તેઓને કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રિય પ્રમુખ તરીકે જવાબદારી સોપાઇ શકે છે,તે ગુજરાતમાં પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને અન્ય નેતાઓ ભાજપને પછાડવા માટે પુરતા સક્ષમ ન હોવાથી પુર્વ કેન્દ્રિય પ્રધાન ભરત સિહ સોલંકીને મૈદાનમાં ઉતારવાની કેન્દ્રિય નેતૃત્વને ફરજ પડી છે,,

પાટીદાર અનામત આદોલન દલિત આદોલન અને ઓબીસી આંદોલનની વચ્ચે ગુજરાતના પ્રભારી તરીકે વર્ષ 2017માં રાજસ્થાનના મુખ્ય  પ્રધાન અશોક ગેહલોતને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોપાઇ હતી, જેને પરિણામે વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસને 77 બેઠકો પ્રાપ્ત થઇ હતી, ત્યારે ફરી એક વાર રાજસ્થાનમાં જાદુગરના નામથી જાણીતા અશોક ગેહલોતને ગુજરાતની જવાબદારી સોપાઇ છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને પણ આશા બંધાઇ છે કે અશોક ગેહલોત ગુજરાતમાં પણ રાજસ્થાનની જેમ કોઇ મોટો ચમત્કાર કરશે, જો કે તેઓ ગુજરાત કોગ્રેસની બોલાવવામાં આવેલ બેઠકોમાં હાજરી આપી શકતા નથી, 4 ઓગસ્ટ, એટલે કે ગુરુવારની બેઠકમાં પણ તેઓ હાજર રેહવાના નથી, તેમના સ્થાને મિલિંદ દેવરા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા,સુત્રોની માનીએ તો સોનિયા ગાંધીના સ્થાને અશોક ગેહલોતને રાષ્ટ્રિય પ્રમુખ તરીકે જવાબદારી સોપાઇ શકે છે, તેઓ ગાંધી પરિવારના અંગત વિશ્વાસુ માનવામાં આવે છે,જ્યારે રાજસ્થાનમાં સચીન પાયલટને મુખ્ય પ્રધાન તરીકે જવાબદારી સોપાઇ શકે છે, જે રાહુલ ગાંધીના વિશ્વાસુ માનવામાં આવે છે, આગામી સમયમાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજસ્થાનમાં પણ કોંગ્રેસ માટે સત્તા જાળવી રાખવાનો મોટો પડકાર છે, ભુતકાળમાં જ્યોતિરાદિત્ય સિધીયાની જેમ સચિન પાયલટ પણ બળવો કરી ચુક્યા છે, પણ રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધીના કારણે તેઓ કોંગ્રેસમાં ટકી રહ્યા છે,

બીજી તરફ રાષ્ટ્રિય કોંગ્રેસે પોતાની રણનીતિ બદલી છે, પતિ પત્ની અને વોના વિવાદના કારણે ભરત સિહ સોલંકીએ સ્વેચ્છિક રીતે છ મહિના સુધી રાજકીય સન્યાસની જાહેરાત કરી હતી, આ જાહેરાત બાદ ભરત સિહ સોલંકીના વિરોધીઓ ગેલમાં આવી ગયા હતા, કે હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભરત સિહ જુથનું અચ્યુતમ કેશવમ થઇ જશે, ભરત સિહના વિશ્વાસુઓને વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટોથી વંચિત રાખી શકાશે, જો કે તેમના રાજકીય વિરોધીઓની ગણતરીઓ ઉંધી પડી છે, કારણ કે જે લોકો રાષ્ટ્રિય કોંગ્રેસના નેતાઓને કાન ભંમેરણી કરતા હતા તેઓ ભરત સિહની ગેરહાજરીમાં કોંગ્રેસને મજબુત કરવામાં ઉણા ઉતરતા હોય તેવું દિલ્હીના નેતાઓને દેખાયું, કારણ કે ભરત સિહ સોલંકીની અંગત જીવનને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં તેઓ વ્યાપક જનસંપર્ક ધરાવતા નેતા છે, ગામે ગામે તેમના વ્યક્તિગત સંપર્કો છે, તેઓ સર્વ સમાજના નેતા તરીકે સર્વ સ્વિકૃત છે, ભાજપને પછાડવાની જો કે કોઇમાં ક્ષમતા હોય તે એક માત્ર ગુજરાતમાં ભરત સિહમાં છે તેઉ કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાઓને લાગ્યું, એટલા માટે જ કેન્દ્રિય નેતૃત્વે ભરત સિહ સોલંકીનું રાજકીય વનવાસ સમય કરતા પહેલા પુર્ણ કરી દીધો, અને સામે થી સંપર્કને તેમને રાજકીય સક્રીય થવા સૂચના આપી,અને ભરત સિહ સોલંકી સક્રીય થઇ ગયા,

સુત્રોની વાત માનીએ તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર જોઇએ તેટલા સફળ થઇ શક્યા નથી,  તેમના પ્રમુખ પદ સમયમાં કોંગ્રેસ વધુ તુટી, કમજોર થઇ ને વિવાદીત થઇ,, કોગ્રેસ ઉપર લઘુમતી તુષ્ટી કરણની નીતિ અપનાવતો હોવાનુ આરોપ લાગતો રહ્યો છે, તેવામાં જગદીશ ઠાકોરે ફરી એક વાર લધુમતીઓને વિવાદીત નિવેદન કરતા મામલો ભડક્યો હતો, જે કોંગ્રેસ માટે નુકશાન કારક સાબિત થાય તેમ છે, ત્યારે ઠરેલા અનુભવી  કાર્યક્ષમ મજબુત અને પ્રભાવી ભરત સિહ સોલંકીને કોગ્રેસે મુખ્ય ઘારામા ઉતરાવાનો નિર્ણય કર્યો

ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીએ મહિલા પોલીસ કર્મચારીઓ ને શું ભેટ આપી

રાજય સરકારની કૌટુંબિક પ્રશ્નો ના ઉકેલ માટે કઈ મોટી જાહેરાત કરી

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:2022electiion gujaratASHOK GEHLOTBJPCongressgujarat
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?