By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભાજપે હવે કાર્યકર્તાઓને શા માટે ચેતવ્યા !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ભાજપે હવે કાર્યકર્તાઓને શા માટે ચેતવ્યા !
અમદાવાદગુજરાત

ભાજપે હવે કાર્યકર્તાઓને શા માટે ચેતવ્યા !

Web Editor Panchat
Last updated: July 22, 2022 8:04 pm
Web Editor Panchat Published July 22, 2022
Share
SHARE

 

ભાજપે હવે કાર્યકર્તાઓને શા માટે ચેતવ્યા

 

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય યુધ્ધ ખેલાતુ રહ્યુ છે, જો કે  આ વખતે રાજકીય સ્થિતિ અલગ છે, આમ આદમી પાર્ટી અને એઆઇએમઆઇએમ  જેવી પાર્ટીઓ પણ વિધાનસભાની ચૂંટણી જંગમાં ઝંપલાવવાની છે, ત્યારે આ રાજકીય પાર્ટીઓએ પણ ગુજરાતમાં 27 વરસથી ગાંધીનગરમાં અડીંગો જમાવીને બેઠેલી ભાજપને  ઉખાડી ફેકવા માટે  વિશેષ પ્રકારની રણનિતી તૈયાર કરી છે, જેના ભાગ રુપે  વિવિધ પાર્ટીઓ દ્વારા અલગ અલગ એજન્સીઓના માધ્યમથી સર્વે, ગુપ્ત રિપોર્ટ, જાસુસી, શરુ કરી દેવાઇ છે, જેને કારણે સત્તાધારી ભાજપ પણ ચિન્તામાં મુકાયો છે, જેને લઇને પક્ષ કાર્યલયના નંબર સિવાય કાર્યકર્તાઓને પાર્ટીની કોઇ પણ પ્રકારની માહિતી ન આપવા માટે સુચના આપી દેવાઇ છે,,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપનો ટાર્ગેટ 182 બેઠકો જીતવાનો છે,  ત્યારે ભાજપના આ ટાર્ગેટને સૌથી મોટુ ફાચર આમ આદમી પાર્ટી મારી શકે છે,  બીજેપી માટે કોંગ્રેસ કરતા પણ આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ઘાતક સાબિત થઇ શકે છે, ત્યારે ભાજપની જેમ આમ આદમી પાર્ટીએ પણ રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર ટેલિફોનિક સર્વે, વ્યક્તિગત સંપર્ક, ગુપ્તચર એજન્સીઓના માધ્યમથી માઇક્રો લેવલની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત ભાજપના પેજ પ્રમુખથી લઇ રાજ્ય સ્તરના કાર્યકર્તાઓ પાસેથી ઝીણવટ ભરી પાર્ટીની આંતરિક વિગતો મેળવવામાં આવી રહી છે,

સુત્રોનુ માનીએ તો હાલ અનેક સર્વે એજન્સીઓ ગુજરાતની રાજનીતિમાં સક્રીય બની ગઇ છે, જેઓ પણ પોતાની રીતે કોઇ પણ પોલીટીકલ પાર્ટીનુ નામ લઇને સર્વે કરી રહી છે, અને ડેટા ભેગા કરી રહી છે, ત્યારે આવી સ્થિતિમાં ગુજરાત ભાજપના અનેક સિનિયર નેતાઓથી લઇ બુથ સ્તર અને પેજ સ્તરના કાર્યકર્તાઓને પણ આવા ફોન કોલ્સ આવે છે જેમાં તેમની પાસેથી તેમના વિસ્તારની વિગતો, પ્રભાવશાળી લોકો, સમાજીક અને ધાર્મિક આગેવાનોની વિગતો, ઉમેદવાર તરીકે કોણ ચાલી શકે,, આવી વિવિધ પ્રકારના પ્રશ્નો પુછતા હોય છે, ત્યારે ગુજરાત ભાજપે સમગ્ર રાજ્યમાં કાર્યકર્તાઓને પાર્ટી કાર્યાલય સિવાયના નંબરો ઉપરથી કોલ્સ આવે તો પાર્ટી કે સ્થાનિક કોઇ પણ પ્રકારની માહિતી ન આપવા સૂચના આપી છે,

You Might Also Like

વિસાવદરમાં ભાજપ કોંગ્રેસના કોઈ પ્લાન સફળ થયા નહીં માટે હવે તે લોકોએ મોટી સંખ્યામાં દારૂની પેટીઓ ઉતારી: રાજુભાઈ કરપડા AAP

પ્લેન ક્રેશમાં બચી ગયેલ રમેશ વિશ્વાસકુમાર ડિચાર્જ પહેલા ક્રાઈમ બ્રાન્ચે કરી પૂછપરછ

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત ‘ફ્લડ કંટ્રોલ સેલ’ની મુલાકાત કરીને સમીક્ષા કરતા જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા

ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી ! સીએમ ભુપેન્દ્ર પટેલ કંટ્રોલ રુમ કેમ દોડી ગયા ! પછી શુ થયુ !

‘મેં મોઢામાં કોળિયો મૂક્યો જ હતો અને ધડાકો સંભયાયો, એટલે હું હાજર હતી એટલી તમામ ૧૦૮-એમ્બ્યુલન્સ સાથે રેસિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલ પહોંચી ગયો

TAGGED:AAPBJPbjp surveyCongressElectionFeaturedsurvey
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

કેનેડાના ટોરેન્ટો ખાતે આવેલા વડતાલધામ સ્વામિનારાયણ મંદિરના ૨૦મા પાટોત્સવ
દેશ વિદેશ ધર્મ દર્શન વિદેશ
વિસાવદરમાં આણંદપુર ગામના ભાજપના હોદ્દેદારના ઠેકાણેથી હજારો બોટલ દારૂ પકડાયો
આમ આદમી પાર્ટી ગુજરાત જુનાગઢ રાજકારણ
અશોક, ઘરે એકલા નથી જવાનું, જીવતાં હોય કે મૃત્યુ પછી, હું હંમેશની જેમ તારી સાથે જ આવીશ – અમદાવાદ પ્લેન ક્રેશ
અમદાવાદ ગુજરાત
AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી
આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ રાજકોટ
વિસાવદર ચૂંટણીમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો ! સ્ટીંગ ઓપરેશનનો સત્ય શુ છે !
ગુજરાત જુનાગઢ જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?