By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: હર્ષ સંધવીએ કેમ કહ્યુ કે લેભાગુ વેપારીઓ ગુજરાતની સરહદ ઓળંગતા પહેલા હજાર વાર વિચારશે !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > હર્ષ સંધવીએ કેમ કહ્યુ કે લેભાગુ વેપારીઓ ગુજરાતની સરહદ ઓળંગતા પહેલા હજાર વાર વિચારશે !
અમદાવાદગુજરાતરાજકારણ

હર્ષ સંધવીએ કેમ કહ્યુ કે લેભાગુ વેપારીઓ ગુજરાતની સરહદ ઓળંગતા પહેલા હજાર વાર વિચારશે !

Web Editor Panchat
Last updated: June 16, 2022 10:56 pm
Web Editor Panchat Published June 16, 2022
Share
SHARE

હર્ષ સંધવીએ કેમ કહ્યુ કે લેભાગુ વેપારીઓ ગુજરાતની સરહદ ઓળંગતા પહેલા હજાર વાર વિચારશે !

મોદી સરકારની અગ્નિપથ યોજનાથી અમદાવાદના યુવાનો કેમ થયા નારાજ

અમદાવાદમાં મસ્કતી માર્કેટમાં થયેલા આર્થિક છેતરપિંડીના કેસોમાં પોલીસની ભુમિકા મહત્વપુર્ણ રહેતા એવા તમામ 89 પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાયા,,
જેમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીએ સ્પષ્ટ જણાવ્યુ કે જે રીતે પોલીસ જવાનોએ જીવ જોખમમાં મુક્યો તે વિરદાવવા પાત્ર છે,,તે સિવાય મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે પણ
પોલીસની કામગીરીને વિરદાવી,,તો પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ સહિતના લોકો ઉપસ્થિતિ રહ્યા,, ત્યારે આ કાર્યક્રમમાં બેસવાની જગ્યા ન મળતા ખાડીયાના કાઉન્સલરો
જાણે કાર્યક્રમનો બાયકોટ કર્યો હોય હર્ષ સંધવી આવે તે પહેલા તેઓએ ચાલતી પકડી હતી,

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકર સિહ વાધેલાએ કોના માટે કરી ભારત રત્નની માંગ !

અમદાવાદ મસ્કતી મહાજન માર્કટ, દાયકાઓથી આ માર્કેટમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકડાયેલા વેપારીઓ માટે કાર્મસ્થળ છે, છેલ્લા ઘણા સમયથી સ્થાનિક વેપારીઓ સાથે બહારના રાજ્યોના લેભાગુ તત્વો છેતરપિંડી કરતા હતા,, સંખ્યા બધ્ધ
વેપારીઓના કરોડો રુપિયા ફસાયા હતા, ત્યારે કેટલાક વેપારીઓ તો આત્મ હત્યા કરવાનુ પણ વિચારી રહ્યા હતા,જ્યારે કેટલાક તો નાદાર થવાના આરે પહોચી ગયા હતા, ત્યારે મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત અને નરેશ શર્માએ આ માટે
તત્કાલિન ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ સિહ જાડેજા સાથે મુલાકાત કરી અને સમગ્ર સ્થિતિ અને કેસોને લઇને વાકેફ કર્યા, તે સમય દરમિયાન પ્રદીપ સિહ જાડેજાએ અમદાવાદ પોલીસને બોલાવીને સમગ્ર કેસમાં કઇ રીતે સમધાન થઇ શકે છે તેને લઇને પગલા
લેવાની સુચના આપી હતી, પોલીસ અને વેપારીઓ મળીને સમગ્ર રણનિતિ બનાવી,,જેમાં દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો, દિલ્હી, પંજાબ, પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર છત્તિસ ગઢ જેવા રાજ્યોમાં મોકલવા માટે ખાસ સ્પેશલ
ઇન્વેસ્ટીગેશન ટીમ બનાવી,,અને આ ટીમે વિવિઘ રાજ્યોમાં જઇને લેભાગુ વેપારી, અસમાજિકત તત્વો, ઠગોનો પત્તો શોધી કાઢ્યો, જ્યા જરુરી લાગ્યો ત્યાં નાણા પરત કરાવ્યા, સાથે જે લોકો પૈસા નથી આપ્યા,,તેમને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા,,

પીએમ નરેન્દ્રમોદી માતા હિરાબાના જન્મ દિવસ ઉપર આપશે આવી ખાસ ભેટ- તમે પણ જાણવા થઇ જશો ઉત્સુક

આમ જે પોલીસ ટીમોએ સારુ કામ કર્યુ હતુ તેમને સન્માનવા માટે મસ્કતી માર્કેટ મહાજન તરફથી ખાસ કાર્યક્રમનુ આયોજન કરાયો હતો, જ્યારે રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીએ જણાવ્યુ કે અહી મહાજનો છે, ત્યારે અશોસિએશન ન થતા, કારણ કે મહાજનો વ્યાપારીઓની પંરપરા છે, જેમાં તમામ એક જુથ મળીને કોઇ નિર્યણ કરે તો તમામ એને માનતા હોય છે, જ્યારે એશોસિએશનમાં આવુ થતુ નથી, તે સિવાય જે રીતે વેપારીઓએ સહયોગ સરકાર અને તંત્રને સહયોગ કર્યો છે તે પણ તેની
વિશેષતા છે,ત્યારે ગુજરાત પોલીસે જે રીતે અમદાવાદના માર્કેટના વેપારીઓના ઠગાઇના કેસમાં કાર્યવાહી કરી છે તેવી રીતે રાજકોટ, સુરત વડોદરા સહિત મોટ શહેરના પોલીસ કમિશ્નરોને પણ આવી રીતે કાર્યવાહી કરવાની સુચના આપી છે
પોલીસ ટીમ વિવિધ રાજ્યોમાં જઇને લેભાગુ તત્વોને શોધી લાવી છે,,તેમના ઉપર કોર્ટમાં કેસ કર્યો છે,ત્યારે પોલીસની કામગીરીથી હવે લેભાગુ તત્વો ગુજરાતની સરહદ ઓળંગવામાં પણ સો વખત વિચારશે, સાથે તેઓએ કહ્યુ કે કેટલાક ટકા પોલીસમાં પણ
ખરાબી છે, તેના વિશે પણ આપણે કહીએ છીએ, તે ન થવુ જોઇએ,,પણ પોલીસમાં પણ જે સારાઇ છે તેને પણ વધાવવો જોઇએ આ અગે પોલીસ કમિશ્રર સંજય શ્રીવાસ્તવે જણાવ્યુ છે કે પોલીસ તો પોતાનુ કામ કરે છે, પણ સામે વેપારીઓએ પણ મુશ્કેલીના સમયમાં સમાજને મદદ કરી છે, તે પણ સારી બાબત છે,

ચૂંટણીપંચે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો કાર્યક્રમ કર્યો જાહેર- જાણો શુ છે ગુજરાતના ધારાસભ્યોની ભુમિકા

આ પ્રસંગે મસ્કતી માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યુ કે પોલીસ અને તંત્રનો હમેશા સહયોગ મળ્યો છે,,તેમની સાથે મળીને સમસ્યાનો સમાધાન થયો છે, અનેક વખત વેપારીઓ ઉપર ખોટા કેસો કરાય છે તેવી સ્થિતિમાં પણ
સરકાર અને તંત્ર અમને મદદ કરે છે, તેમાં કોઇ બે મત નથી,

કાઉન્સિલરોએ ચાલુ કાર્યક્રમમાંથી કેમ પકડી ચાલતી

મસ્કતી મહાજન માર્કેટના કાર્યક્રમમાં જેટલી ખુર્સીઓ મુકવામાં આવી હતી તેના કરતા પોલીસ સ્ટાફ અને સ્થાનિક વેપારીઓની સંખ્યા વધી ગઇ હતી, ત્યારે ખાડીયાના કોર્પોરેટર ઉમંગ નાયક, નિકી મોદી સહિતના કાઉન્સલરો માટે બેસવાની યોગ્ય
વ્યવસ્થા થઇ ન હતી જેથી તેમનુ માન સન્માન જાળવવા મસ્કતી મહાજન ક્યાકં ઉણું ઉતર્યું હતું, જેથી નારાજ થયેલા કાઉન્સલરોએ કાર્યક્રમની શરુઆત થાય તે પહેલા જ કાર્યક્રમ સ્થળથી ચાલતી પકડી હતી, જો કે પુર્વ ધારાસભ્ય ભુષણ ભટ્ટ, ખાડીયાના
પુર્વ કાઉન્સિલર મયુર દવે, અને શહેર પ્રમુખ અમિત શાહ, ગુજરાત ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ અમદાવાદ પુર્વ વિસ્તારના ધારાસભ્ય હસમુખ પટેલ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા,

પાટીદાર સંસ્થાઓની મીટિંગમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ કેમ રહ્યા ગેર હાજર- આ રહ્યા કારણો !

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:amdadbadFeaturedGujarat Policeharsh sanghavimaskati market mahajanpolicesanajay srivastav
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?