By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાત સરકારે આ યોજના માટે કેમ કહ્યુ લેડીઝ ફર્સ્ટ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાત સરકારે આ યોજના માટે કેમ કહ્યુ લેડીઝ ફર્સ્ટ !
અમદાવાદગુજરાત

ગુજરાત સરકારે આ યોજના માટે કેમ કહ્યુ લેડીઝ ફર્સ્ટ !

Web Editor Panchat
Last updated: August 12, 2022 3:04 pm
Web Editor Panchat Published August 12, 2022
Share
represtial photo
represtial photo
SHARE

ગુજરાત સરકારે આ યોજના માટે કેમ કહ્યુ લેડીઝ ફર્સ્ટ !

કોઇ પણ પરિવાર હમેશા તેના ઘરના પુરુષના નામે ઓળખાય છે, બાળકની પાછળ પણ તેના પિતાનુ નામ અનિવાર્ય લખવામા આવે છે, પણ ગુજરાત સરકારે એક એવો નિર્ણય કર્યો છે કે જેનાથી મહિલાના નામ સૌથી આગળ  રહશે, એટલે કે સરકારની આ યોજના માટે જે તે પરિવાર મહિલાના નામે ઓળખાશે, એટલે કે ઘરની મુખીયા તરીકે પુરુષનું નહી પણ મહિલાનુ નામ રહેશે,

રાજ્ય સરકારે રાષ્ટ્રિય ખાદ્ય અધિકાર યોજના એટલે કે એનએફએસએ યોજના હેઠળ હવે ફરીથી સર્વે કરવાનો આદેશ કર્યો છે, રાજ્ય સરકાર પરિપત્ર મુજબ હાલ રાજ્યમાં 382.84 લાખની વસ્તીને  રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લેવાશે,જેમાં શહેરી વિસ્તારોમાં  124.06 લાખ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 258.78 લાખ પરિવારોને આવરી લેવામાં આવશે, મહત્વપુર્ણ બાબત એ છે કે કયા પ્રકારના પરિવારોનો સમાવેશ કરવાનો છે તેની લાંબી લચક યાદી પણ આપવામાં આવી છે,

પણ રાજ્ય સરકારે હવે પીડીએસ એટલે  કે સાર્વજનિક વિતરણ વ્યવસ્થા હવે બનતા રેશનકાર્ડમાં મસ મોટો બદલાવ કરવાનો નિર્યણ કર્યો છે, અને તેનો અમલીકરણ પણ કરી દેવાયો  છે, હવે રેશનકાર્ડમાં મહિલાને ઘરના મુખિયા તરીકે દર્શાવાશે,પરિવારના સભ્યો

રાજ્ય સરકાર મહિલા ઓને વિવિધ લાભો આપવાની સાથે મહિલા ઓને અગઁતા આપવાના ભાગરુપે પહેલ કરી ને તેઓ ના નામે દસ્તાવેજ સહિત ના લાભો આપી ને ડયૂટી સહિત ની માફી આપી રહ્યી છે ત્યારે અન્ય વિભાગો પણ મહિલા ઓને આવા લાભો આપવા માટે કમર કસી રહ્યા છે તેવા મા પુરવઠા વિભાગ એક કદમ આગળ વધી હવે થી મહિલા ઓના નામે રેશનકાડઁ ઈસ્યુ કરી દેવાનું શરુ કરી દીધું છે, પહેલા નવા રેશનકાર્ડ બનાવવા માટે ઘરના વડા એટલે કે પુરુષના નામ હમેશા મુખિયા તરીકે રાખવામા આવતુ હતું, હવે ઘરના વડા તરીકે સૌથી વધુ ઉમરની મહિલા, પત્ની, પુત્રીનું નામ લખવાની શરુઆત કરી દેવાઇ છે,,મહિલાને મુખ્ય વ્યક્તિ ગણીને તેના નામે રેશનકાર્ડ ઇશ્યુ કરીને પરિવારના સભ્યો મહિલાના ના જે  સંબધથી જોડાયેલ હોય તેનો ના ઉલ્લેખ કરાશે, અને તે પ્રમાણે અમદાવાદ ની પંદર ઝોનલ કચેરી ઓમા તે અંગે રેશનકાડઁ નવા બારકોડ ઈસ્યુ કરવાનું શરુ પણ કરી દેવાયું છે

આ અંગે વેદાન્ત જનકલ્યાણ યજ્ઞ ફાઉન્ડેશનના ઉપ પ્રમુખ મમતા બેન પટેલ જણાવ્યુ હતુ કે સરકારની આ પહેલ સારી છે, આનાથી ગરીબ પરિવારોમાં મહિલાઓનો અસ્તિત્વ વધશે,,અને સરકારે દસ્તાવેજોમાં મહિલાઓને મહત્વ આપવાનો નિર્યણ કર્યો છે તે આવકાર દાયક છે,પણ આ કામ સરકારી સ્તરે તો થઇ રહ્યુ છે, છતાં અનેક વખત મહિલાઓને સમાજીક સ્તરે નિચુ જોવાનો વારો આવે છે,છતાં સરકારની આ પહેલને વિરદાવવા જોઇએ,આનાથી મહિલાઓને દસ્તાવેજી સ્વરુપોમાં નવી ઓળખ મળશે,

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:FeaturedgujaratPDSretioncard
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?