By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !
અમદાવાદગુજરાત

નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !

Web Editor Panchat
Last updated: June 14, 2022 9:59 pm
Web Editor Panchat Published June 14, 2022
Share
SHARE

નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !

કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાને સુરક્ષા મળતા પત્નીએ પણ માંગ્યુ પોલીસ રક્ષણ !

સામાન્ય રીતે જોવા જઇએ તો દરેક વ્યક્તિ જીવન જીવવા માંગતો હોય છે, પોતે અને પોતાના જીવન બચાવવા અંતિમ સમય સુધી તન મન ધન લગાવી દેતો હોય છે અથાક પ્રયાસો કરતો હોય છે
જો કે અમદાવાદમાં જુદા જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નરોડા પાટીયા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ અહેમદ હુસૈન કુરેશીએ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પાસે સહ પરિવાર ઇચ્છા મૃત્યુ માટે મજુરી આફવા માંગ કરી છે

આનંદી બેન પટેલ અને અમિત શાહની શુ છે ગુજરાત માટે રણનિતી !

વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ સમગ્ર રાજ્યમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા, એ દરમિયાન અમદાવાદના નરોડા પાટીયા ખાતે પણ તોફાનો થયા હતા જેમાં જાન અને માલનું વ્યાપક નુકશાન થયુ હતું, ત્યારે સમગ્ર નરોડા પાટીયા હત્યાકાંડને નજરે
જોનાર ઇમ્તિયાઝ અહેમદ હુસૈન કુરેસી પણ હતા,તે ઘટનામાં તેમની ઘર વખરી માલ મિલકતને તો નુકશાન થયું પણ તે અને તેમના પરિવાર જીવ બચાવવા સફળ થયા હતા, એ ગોજારી હત્યાકાંડના 20 વર્ષ બાદ જ્યારે સમગ્ર ગુજરાતમાં
શાંતિ છે, ત્યારે ઇમ્તિયાઝ કુરેશીએ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે પરિવાર સહિત ઇચ્છા મૃત્યુ માટે અરજી કરી છે,,તેમણે રજુઆત કરી છે કે તેઓએ એક વેપારી છે, તે વેપાર ધંધો કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે,
તેમણે પોતાનુ ઘર બનાવવા માટે જમીન ખરીદી હતી,,એ જમીન પેટે સલિમ સૈયદ નામના શખ્સને રુ 35 લાખ આપ્યા હતા, તેમણે જમીનનો કબ્જો પણ આપ્યો હતો, જો કે તેમને અમારી સાથે છેતરપિંડી કરી જમીનનો કબ્જો પરત લઇ લીધો હતો
પણ 35 લાખ રુપિયા પરત આપ્યા નથી, આ બબાતે અમે અનેક વખત પોલીસ અધિકારીઓને રજુઆત કરી છે, પણ અમારુ કોઇ સાંભળતું નથી, સલિમ સૈયદ રાજકીય નેતાઓના ખાસ માણસ અને અમારા વિસ્તારના માથાભારે માણસ છે
તેઓના રાજ્ય અને અન્ય રાજ્યની મોટા ગેંગ સ્ટર સાથે નજીકના સંબધો હોવાના લીધે પોલીસ અધિકારીઓ પણ એમની સામે પગલા લેતા નથી,, આ પરિવારે પત્રમાં ત્યાં સુધી ચિમકી આપી છે કે જો તેમને સરકાર ન્યાય અપાવે નહી તો ન છુટકે ઇમ્તિયાઝ કુરેસીનો પરિવાર જીવન ટુંકાવી દેશે,,

આમ એક પરિવાર હવે ન્યાયની અપેક્ષાએ ઇચ્છામૃત્યુ માંગી રહ્યો છે,જે રાજ્ય સરકારઅને પોલીસ પ્રસાશન માટે કંલક સમાન ઘટના છે,

You Might Also Like

કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને કેમ લખ્યો પત્ર !

ગંભીરા બ્રિજ દુર્ઘટના માટે સીએમ ભુપેન્દ્ર પટેલની સાથે સીએમ મોદી પણ એટલા જ જવાબદાર – યુવરાજ સિંહનો ખુલાસો !

FSI -૨૦૨૩ના અહેવાલ મુજબ નોટિફાઇડ વન વિસ્તાર બહારના વૃક્ષ આવરણમાં કુલ ૨૪૧ થી વધુ ચો.કિ.મીના વધારા સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર

ભુપેન્દ્ર પટેલ આ રસ્તા ચોમાસાના કારણે નહી પણ કમિશનના કારણે તુટ્યા છે ! તમે કોને બનાવો છો !

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી કોર્ટે ફગાવી!

TAGGED:AHMDABADAMITS HAHbhupendra patelFeaturedgujaratICHHAMRUTYUmuslimNARODA KANDSAXI
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

📢ગુજરાતમાં જો ખતરો હોય તો ફક્ત 🥤એક ગ્લાસ🥤 થી છે !
aap gujarat politics
ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ફાળવણી વધારીને બે ગણી રૂ.૮ કરવામાં આવશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
gandhinagar govt gujarat જાણવા જેવું
ગુજરાતનું સહકારી મૉડલ બન્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ, મહિલા દૂધ મંડળીઓમાં 21%નો વધારો, આવક ₹9000 કરોડને પાર
ahmedabad coopretive gandhinagar govt gujarat
GP-SMASHની વધુ એક ઉલ્લેખનીય સફળતા: ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલી માતાના બંને બાળકોને સુરક્ષિત કરી, માતાની શોધખોળ માટે ત્વરિત કાર્યવાહી
કાયદો ગવર્મેન્ટ ગુજરાત વડોદરા સમસ્યા સુરત
આજે ગર્વ સાથે કહી શકું છું કે, અમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે – મહિલા સરપંચ શ્રી લીલાબેન મોરી
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?