By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતમા ઉત્તર ભારતિયો સાથે કેમ થઇ રહ્યો છે અન્યાય- કોણે કરી ફરિયાદ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાતમા ઉત્તર ભારતિયો સાથે કેમ થઇ રહ્યો છે અન્યાય- કોણે કરી ફરિયાદ
અમદાવાદગુજરાત

ગુજરાતમા ઉત્તર ભારતિયો સાથે કેમ થઇ રહ્યો છે અન્યાય- કોણે કરી ફરિયાદ

Web Editor Panchat
Last updated: May 20, 2022 7:04 pm
Web Editor Panchat Published May 20, 2022
Share
SHARE

ગુજરાતમા ઉત્તર ભારતિયો સાથે કેમ થઇ રહ્યો છે અન્યાય- કોણે કરી ફરિયાદ

ભાજપના કયા નેતાએ ભરત બોઘરાને કહ્યુ કે માં ખોડલ તમને ઠેકાણે પાડી દેશે !

ગુરજરાતમા ઉત્તર ભારતિયો સાથે અનામત આપવામાં અન્યાય થઇ રહ્યા હોવાની ફરિયાદ
ઉત્તર ભારતિય વિકાસ પરિષદે કરી છે, આર્થિક રીતે પછાત સમાજને 10 ટકા આરક્ષણ
આપવાની જોગવાઇનો લાભ આપવામાં નથી આવી રહ્યા,, આ અંગે કલેક્ટરને આવેદન પત્ર પણ આપાયુ છે,,

ઉત્તર ભારતિય વિકાસ પરિષદના રાષ્ટ્રિય અધ્યક્ષ શ્યામ સિહ ઠાકુરે જણાવ્યુ છે કે
વડા પ્રધાન નરેન્દ્રમોદીએ સમાન ન્યાયની ભાવનાથી આર્થિક રીતે પછાત સમાજને
10 ટકા આરક્ષણ આપવાની જોગવાઇ કરી હતી, પંરતુ ગુજરાત સરકારના
અમુક નિયમોના કારણે ગુજરાતમાં વસવાટ કરતા ઉત્તર ભારતિયો અને પર પ્રાન્તિયોને 10 ટકા
આર્થિક અનામતના લાભથી વંચિત રહેવુ પડે છે,જે ઉત્તર ભારતિયો સાથે અન્યાય છે
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1978 પહેલાના ગુજરાતના રહેવાસીના પુરાવાની શરત
મુકવામાં આવે છે, ઉત્તર પ્રદેશ કે અન્યપ્રદેશથી ગુજરાતમાં જે લોકો આવ્યા 1978 પહેલા આવ્યા હતા તેઓ મજુરી કરવા કે જીવન યાપન કરવા માટે ગુજરાત આવ્યા હતા, તેઓએ
અહી કોઇ પુરાવા બનાવ્યા નથી, અહી તેમના સંતાનોના જન્મના 40 વરસ હોવા છતાં તેમને
બિન ગુજરાતી ગણવામા આવે છે, જે ખુબજ દુર્ભાગ્ય પુર્ણ છે,

મહિલા નેતાના પતિને કોણે દેખાડ્યા ધોળે દિવસે તારા !

ભારતિય નાગરિક અમેરિકામાં જન્મ લે છે તો તે અમેરિકાનો નાગરિક બની જાય છે, જ્યારે
ગુજરાતમાં જન્મ લીધા પછી પણ અમે ગુજરાતી નથી કહેવાઇ રહ્યા,,અને લાભો નથી મળી
રહ્યા જેતી ગુજરાતમાં અન્યાયની લાગણી અનુભાય રહી છે,
તે સિવાય જ્યારે પણ દસ વર્ષ કે તેનાથી વધુના શૈક્ષણિક પુરાવા હોવા છતાં પોલીસ કર્મચારીનો વ્યવહાર વેરિફિકેશન દરમિયાન ખુબજ અપમાન જનક હોય છે, તેઓ હેરાન
કરવા માટે 10 વર્ષ જુના ભાડા કરારની માંગણી કરીને હેરાન પરેશાન કરવામાં આવે છે
જેથી હવે નવા કાયદામાં સુધારો કરીને માત્ર 10 વરસના ડોમીસાઇલના આધારે જ આરક્ષણનો
લાભ આપવામા આવે તેવી માંગ ઉત્તર ભારતિય વિકાસ પરિષદે કરી છે,

અભિનેત્રી સોનાલી રાઉતનો આ છે ગજબ અદાજ

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:arthik araxanguajratresevrvationstscobcuttarbahratiy vikash parishad
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?