By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મણિનગર તોડ કાંડના આરોપી કોન્સ્ટેબલો સામે પોલીસ કેમ બની લાચાર !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > મણિનગર તોડ કાંડના આરોપી કોન્સ્ટેબલો સામે પોલીસ કેમ બની લાચાર !
અમદાવાદગુજરાત

મણિનગર તોડ કાંડના આરોપી કોન્સ્ટેબલો સામે પોલીસ કેમ બની લાચાર !

Web Editor Panchat
Last updated: May 14, 2022 8:40 pm
Web Editor Panchat Published May 14, 2022
Share
SHARE

મણિનગર તોડ કાંડના આરોપી કોન્સ્ટેબલો સામે પોલીસ કેમ બની લાચાર !

હાર્દીક પટેલનુ દિલ માંગે મોર, તો નરેશ પટેલ માટે ભાજપે કરી આ ખાસ ઓફર !

કહેવાય છે કે કાયદાના હાથ બહુ લાંબા હોય છે, જો કે મણિનગર તોડકાંડમાં પરિવારના સભ્યો સામે પોલીસના હાથ ટુંકા પડી રહ્યા છે ,કારણ કે મણિનગર પોલીસ સ્ટેશનના
ડી સ્ટાફના કોન્સ્ટેબલો વિરુધ્ધ ગંભીર એફઆઇઆર તો થઇ,,છતાં તેઓ પોલીસ પકડથી દુર છે, અથવા તો પોલીસ વિભાગ તેમને જામીન લેવા માટે સમય આપી રહ્યુ છે,,સાથે નગરજનોમાં
ચર્ચા છે કે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવની પોલીસ તોડકાડમાં આગળ હોય છે, પણ આરોપી પોલીસ કર્મચારીઓને પકડવામાં નિષ્ફળ સાબિત થઇ છે

આપની બિકીની ગર્લ પ્રચાર માટે આવી શકે છે ગુજરાત !

ઉલ્લેખનિય છે કે 2 મેના દિવસે મણિનગર ડી સ્ટાફના બે પોલીસ કર્મચારી પિયુષ પરમાર અને કુલદિપ પરમાર શ્રીજી મધના માલિકના ઘરે ઘુસી ગયા હતા, અને દારુના નામે પરિવાર ઉપર અભદ્ર વર્તન કર્યુ હતું સાથે સાઢા ચાર લાખ રુપિયાનુ તોડ કર્યુ હતું
ત્યારે આ પરિવારે ન્યાય અપાવવા માટે ગૃહ પ્રવાહમાં ફરિયાદ કરી હતી,ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવી અને ડીજીપી આશિષ ભાટીયાએ આ અંગે તપાસના આદેશ આપ્યા હતા,

રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ

તપાસ બાદ બન્ને કોન્સ્ટેબલો વિરુધ્ધ સાત વરસની સજા થાય તેવી કલમો સાથે એફઆઇઆર નોધવામાં આવી,,પણ હજુ પણ આરોપી પોલીસ કર્મચારીઓ પોલીસ પકડથી દુર છે, અથવા એમ કહીએ કે પરિવારના સભ્યોને પકડવામાં
પોલીસને રસ નથી, સવાલ એ પણ થાય છે કે આ પોલીસ કર્મચારીઓને બચાવવામાં કોને રસ છે,, કારણ કે પોલીસ ડીસીપ્લીન ફોર્સ છે, તો આવા સંજોગો આ કોન્સ્ટેબલોએ જાતે હાજર જઇ જવાનુ હોય, પણ જે રીતે તેઓ ધરપકડથી ભાગી
રહ્યા છે તે બતાવે છે કે તેઓ દોષીત છે, અથવા પોલીસ વિભાગ તેમની સામે કુણુ વલણ દાખવીને તેમને આગોતરા જામીન માટે વ્યવસ્થા કરવાનો સમય આપી રહ્યો છે,

મોદીજી કી બેટી પાકિસ્તાનને સુધારશે !

આમ શહેરના પ્રતિષ્ઠિત પરિવારને લુંટવા વાળા આરોપી પોલીસ કર્મચારીઓ જે રીતે રાહત મળી રહી છે તેનાથી પોલીસની પક્ષપાત પુર્ણ વલણ પણ સામે આવી રહી છે,જેનાથી સમાન્ય લોકોના મનમાં પોલીસ પ્રત્યે જરુરથી અવિશ્વાસની ભાવના ઉત્તપન્ન
થઇ શકે છે,

અમદાવાદમાં પોલીસ પાડી રહી છે ધાડ- પોલીસ કમિશ્નરની આવડત સામે સવાલ !

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:ashish bhatiyaFeaturedfirmaninagar todkandnot arrestpolicesanajy srivastaSanjayshriji madh
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?