By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: યુવરાજ સિહ જાડેજાએ હવે અગ્નિપથ યોજનાને લઇને મોદી સરકાર માટે કહી આટલી મોટી વાત !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > યુવરાજ સિહ જાડેજાએ હવે અગ્નિપથ યોજનાને લઇને મોદી સરકાર માટે કહી આટલી મોટી વાત !
ગાંધીનગરગુજરાત

યુવરાજ સિહ જાડેજાએ હવે અગ્નિપથ યોજનાને લઇને મોદી સરકાર માટે કહી આટલી મોટી વાત !

Web Editor Panchat
Last updated: June 26, 2022 4:42 pm
Web Editor Panchat Published June 26, 2022
Share
SHARE

યુવરાજ સિહ જાડેજાએ કેમ કહ્યુ હવે દેશમાં સદનવીરની જરુર છે જેમાં MP-MLAની લાયકાત નક્કી કરાય-પેન્શન બંધ કરાય

 

 

 

અમદાવાદમાં અનેક ભીષણ કોમી રમખાણો થયા પણ અમારો વિશ્વાસ ભગવાન જગન્નાથ ઉપર અડગ રહ્યો- રઉફ શેખ

દેશમાં એક તરફ અગ્નીપથ યોજનાનો વિરોધ થઇ રહ્યો છે, યુવાનો રસ્તાઓ ઉપર છે, મોદી સરકારના અનેક પ્રયાસ થવા છતાં યુવાનો સરકારની યોજના માટે અણગમો દુર નથી થઇ રહ્યો

વિરોધ પક્ષ પણ આને લઇને સરકાર સામે વિરોધ કરી રહ્યો છે,ત્યારે ગુજરાતના યુવા નેતા યુવરાજ સિહ જાડેજાએ અગ્નિપથ યોજનાની અનેક ખામીઓ ગણાવી નાખી,, તેઓએ આડ કતરી રીતે

સત્તા પક્ષ ઉપર નિશાન સાધ્યુ છે અને ધારાસભ્યો અને સાસંદો માટે પણ સદન વિર યોજના લાવવી જોઇએ તેવી માગ કરી છે, તેમના પેન્શન બંધ કરવા અંગે પણ તેઓએ ટ્ટીટ કર્યુ છે

 

 

ગુજરાતમાં રહેતા રંગીલા સાસંદનો વિડીયો વાયરલ થયાની ચર્ચા !

યુવરાજ સિહે અગ્ની પથયોજનાને લઇને જણાવ્યુ કે

અગ્નિવીર યોજના માટે સાઢા સત્તરથી 23 વરસના યુવાનો માટે છે,

સરકારનો હેતુ પેન્શન બચાવોનો છે, પેન્શનની કટોકીકરવાની છે ટેક્નોલોજીમાં સારુ થાવુ છે

પરંતુ 2016થી 2019માં દોઢ લાખ આર્મી વીરોની ભરતી કરવામાં આવી છે, આર્મી જવાનોની ભરતી

2019થી 2022માં એક પણ  ભરતી નથી થઇ, કોરોના કાળ અને બીજુ કોઇ બહાને હેઠળ, રાજકીય ભરતી થઇ છે, તે અલગ વાત છે,

પણ જાહેરાત આવી છે,  અમે ભરતી કરીશુ, ત્યારે તે આર્મીમાં ભરતી માટે જવાનો રાત દિવસ દોડતા હતા તૈયારી કરતા હતા, તેમની પ્રિલિમરી અને ફિઝિકલી પરિક્ષા લેવાઇ હતી

ત્યાર બાદ કાયમી ભરતી કરીએ છીએ તે બંધ કરીએ છીએ,, હવે તમામ ભરતી અગ્નીવીર યોજના હેઠળ ભરતી કરીશુ

સરકારને અગ્નિવીર યોજના લાગુ કરવુ હતું તો પહેલા  પાયલોટ પ્રોજેક્ટ તરીકે એટલે આજમાઇશ તરીકે ભરતી કરવી જોઇતી હતી, જેથી આ જવાનો તૈયાર થઇ શકે

મારી દૃષ્ટિએ ચાર વરસનો કોન્સેપ્ટ પણ ખોટો છે, આપણે બીજા દેશોનો અનુકરણ કરીએ છીએ,,યુએસએ, ઇઝરાઇલ, ચાઇનામાં આવુ છે, પણ એ દેશોમાં અને આપણા દેશોમાં ઘણો બધો ફેર છે, જે વ્યક્તિ ચાર વરસ માટે દેશમાં સૈનિક તરીકે ફરજ બજાવશે શુ તેનામાં દેશ દાજ રહેશે,હુ ચોક્કસ પણે માનુ છુ કે આર્મી કે સંરક્ષણ દળ એ રોજગારીનુ સાધન નથી, અને એ વિચાર હોવુ પણ ન જોઇએ

આપણામાં જોમ જનુન અને જુસ્સો અને દેશ માટે કઇક કરી બતાવવાની ભાવના

એને કારણે આપણે આર્મીમાં જતા હોઇએ છીએ, આર્મીમાં જઇએ છીએ એટલે પૈસા કમાવવા નથી જતા, પરંતુ જે ચારસ છે તેમાં આપણે ટ્રેન્ડ કરવાના છે, અને જે લોકો ટ્રે્ન્ડ થઇને આવશે, તેમાંય 75 ટકા બેરોજગાર થવાના છે અને જે 25 ટકાને રાખવાના છે,,તેના કોઇ પેરામિટર્સ કે માપદંડો જાહેર કરાયા નથી. કે કયા 25 ટકાને લેવાશે,કઇ એવી ભરતી પ્રકિયા કરવામાં આવશે કે 25 ટકા  બેસ્ટ સાબિત થશે, એટલે કે જ્યારે જ્યારે સરકાર આ સ્કીમ લાવ્યા તો આ સ્કીમની ચર્ચા પાર્લામેન્ટમાં થવી જોઇએ, આની ચર્ચા પાર્લામેન્ટમાં નથી થઇ સીધી થોપી બેસાડવામાં આવી છે,, અને ત્યાંજ અમને વાધો છે,

એમાય યુવરાજ સિહે ટ્ટીટ કરીને પણ સરકાર અને સત્તાપક્ષ ઉપર નિશાન સાધ્યુ છે

#અગ્નિ_વીર બાદ “જાહેરાત પાર્ટીનું” નવું નજરાણું આવે તો નક્કી નહીં… “રેલવે_વીર” “બેન્ક_વીર” “શિક્ષક_વીર” “પોલીસ_વીર” “ક્લાર્ક_વીર” “બિન સચિવાલય_વીર” આ બધામાં ખાસ જરૂર છે “#સદન_વીર” ની MLA MP ની લાયકાતો અને ધારા ધોરણ નક્કી કરવામાં આવે.. 2 વર્ષ ની સેવા બાદ નિવૃત પેન્શન પણ બંધ

 

આમ અગ્નિપથ યોજનાનુ ગુજરાતના જામનગરમાં પણ યુવાનો વિરોધ કરી રહ્યાછે,ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમા મોટા પાયે રેલ્વે સંપતિને નુકશાન પણ કરાયુ હતું,જેના કારણે વિરોધ

પ્રદર્શન હિંસક પણ બની ગયુ છે, યુવરાજ સિહ જાડેજાએ યુવાનો શાંતિથી રાખીને વિરોધ પ્રદર્શન કરવાની અપીલ પણ કરી છે,

 

#અગ્નિ_વીર બાદ "જાહેરાત પાર્ટીનું" નવું નજરાણું આવે તો નક્કી નહીં…

"રેલવે_વીર"
"બેન્ક_વીર"
"શિક્ષક_વીર"
"પોલીસ_વીર"
"ક્લાર્ક_વીર"
"બિન સચિવાલય_વીર"

આ બધામાં ખાસ જરૂર છે "#સદન_વીર" ની
MLA MP ની લાયકાતો અને ધારા ધોરણ નક્કી કરવામાં આવે..
2 વર્ષ ની સેવા બાદ નિવૃત
પેન્શન પણ બંધ

— Yuvrajsinh Jadeja (@YAJadeja) June 17, 2022

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:agnipathAGNIVEERFeaturedgujaratpmmodiYUVRAJYUVRAJ SINGH JADEJA
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?