By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મધ્યાનભોજનયોજનાના જનક માધવસિંહ સોલંકી , કર્મચારીઓને નથી મળતું લઘુતમ વેતન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > મધ્યાનભોજનયોજનાના જનક માધવસિંહ સોલંકી , કર્મચારીઓને નથી મળતું લઘુતમ વેતન
ગાંધીનગરગુજરાતરાજકારણ

મધ્યાનભોજનયોજનાના જનક માધવસિંહ સોલંકી , કર્મચારીઓને નથી મળતું લઘુતમ વેતન

Web Editor Panchat
Last updated: June 9, 2022 1:58 pm
Web Editor Panchat Published June 9, 2022
Share
SHARE

મધ્યાહન ભોજન યોજના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકી ના કાર્યકાળ દરમ્યાન શરૂ કરવા માં આવી જેનો ઉદ્દેશ સામાન્ય અને ગરીબ વર્ગના બાળકો માટે ને પોષણયુક્ત ભોજન મળી રહે તે હતો

કોંગ્રેસ ના શાસનકાળ દરમ્યાન બાળકો સ્કૂલમાં આવે અને કુપોષણ અટકે અને બાળમજૂરી એ આશયથી યોજના શરૂ કરાઇ..

આ યોજનામાં કેટલીક ભૂલો કદાચ હશે પણ બાળકો શાળાએ આવતા થયા એ હકીકત છે..

મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા કર્મચારી સંચાલકને માત્ર 46 રૂપિયા એક દિવસનું વેતન અપાય છે..

46 રૂપિયામાં કઈ રીતે આ લોકોના ઘરનો નિર્વાહ થાય એ રાજ્ય સરકાર બતાવે..

લઘુત્તમ વેતનના નિયમ અને કાયદાનો ભંગ કરીને આર્થિક શોષણ સરકાર કરી રહી છે..

રાજ્યોની તુલના કરીએ તો પોન્ડીચેરીમાં ૨૧ હજાર, કેરળમાં ૧૪ હજાર અને તામિલનાડુમાં ૯ હજાર ચુકવવામાં આવે છે..

ભાજપાનું ભ્રષ્ટ મોડેલ જેમાં મધ્યાહન ભોજન કર્મચારીઓનું શોષણ આ રીતે થાય છે..

આ સિવાય આંગણવાડી અને વી.સી.ઇ. સહિતના કર્મચારીઓનું વેતનની જગ્યાએ નજીવું વેતન મળે..

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ સાથે રહીને આંદોલન કર્યું હોવાનું કોંગ્રેસ ના મુખ્યપ્રવક્તા મનીષ દોશી એ માહિતી આપી હતી

You Might Also Like

ગુજરાત સરકાર કહે છે ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિત છે !

કટોકટીને યાદ કરીને આજે પણ મીસાવાસીઓ કેમ પડે છે રડી !

ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ પદે ધનરાજ નથવાણી સહીત હોદેદારોની કરાઈ નિમણુંક

‘સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0’નો ધ્યેય સંપૂર્ણ કચરા મુક્ત શહેર બનાવવાનો છે. નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી,મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીત મહાનુભાવોએ મતદાન કર્યું

TAGGED:anant patelbharatsinh solankibhupendra patelcmo gujaratCongressjagdish thakorjitu vaghanimadhvasinh solankimanish doshiNarendra Modinaresh patelrajendra trivedi
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?