By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: 1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > 1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદએન્ટરટેનમેન્ટગુજરાતજ્યોતિષ

1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે

Web Editor Panchat
Last updated: June 18, 2025 8:59 pm
Web Editor Panchat Published June 18, 2025
Share
SHARE

1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો સત્ય

આજકાલ સોશિયલ મિડીયા પર એક ચર્ચા જોરમાં છે કે 2025નું કેલેન્ડર બિલકુલ 1941ના કેલેન્ડર જેવું છે. કારણ કે આ બન્ને વર્ષના દિવસો, તારીખો અને તહેવારો એકસરખા છે. આથી અનેક લોકોમાં આશંકા વધી રહી છે કે શું 2025 પણ 1941ની જેમ દુઃખદ ઘટનાઓથી ભરેલું વર્ષ સાબિત થશે? જ્યોતિષ અને ન્યુમેરોજીસ્ટ અનિલ પટેલ પાસેથી તો ચાલો જાણીએ આ વાયરલ કેલેન્ડર વિશે સંપૂર્ણ સત્ય શુ છે?

1941 vs 2025 Calendar
શું 2025નું કેલેન્ડર ખરેખર 1941 જેવું છે?
1941માં શું થયું હતું?
શું કેલેન્ડર મેળ ખાતું હોવું એટલે ઇતિહાસ પુનરાવર્તિત થાય?
આ થિયરી કેમ વાયરલ થઈ રહી છે?
તો શું 2025 ખરેખર શ્રાપિત છે?
સંચિપ્ત રીતે કહીએ તો
વારંવાર પુછાતા પ્રશ્નો (FAQs)
1941 vs 2025 Calendar Truth
શું 2025નું કેલેન્ડર ખરેખર 1941 જેવું છે?

એ વાત સાચી છે કે 2025નું કેલેન્ડર 1941ના કેલેન્ડર સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. 1 જાન્યુઆરી, 2025 અને 1 જાન્યુઆરી, 1941 – બંને બુધવાર હતા. અને તારીખો અને દિવસો આખા વર્ષ દરમિયાન બરાબર સમાન હોય છે. આ માત્ર એક સંયોગ છે, જે ગ્રેગોરિયન કેલેન્ડર સિસ્ટમને કારણે દર થોડા વર્ષે બને છે. પરંતુ આનો અર્થ એ નથી કે બંને વર્ષની ઘટનાઓ સમાન હશે. સાથે કલેન્ડર આકડા ઘડિયાલ એ માનવે પોતાની વ્યવસ્થા માટે બનાવ્યુ છે, ભારત માં બે કેલેન્ડર લોકો વપારે છે, ભારતીય કલેન્ડર ભારતીય મહિનાઓ અને ભારતીય તીથી પ્રમાણે હોય છે,જ્યારે બીજે વિદેશી અંગ્રેજી કે ગ્રગોરિયન કેલેન્ડર તરીકે ઓળખાય છે,પણ ભારતમાં ગ્રગોરિયન કલેન્ડરને લોકો અપનાવી લીધુ છે, ગ્રગોરિયન કેલેન્ડરના ઇતિસાહની વાત કરીએ તો 400થી લઇને 1000 વર્ષ પુર્વથી આપણે ઉપયોગ કરીએ છીએ,, પણ જ્યોતિષ ગણનાઓ પ્રમાણે ગ્રગોરિયન કલેન્ડર ઘણી વખત ખોટુ પડતું હોય છે, કારણ કે 1582 ઓક્ટોબરમાં 1,2,3,4 પછી સીધુ 15 તારીખ ગોઠવી દેવાયુ હતું, એ વિદેશી ખગોળ શાસ્ત્ર પ્રમાણે ગોઠવવામાં આવ્યુ હશે, અંગ્રેજો પહેલા પૃથ્વી ઉપર સમયની ગણતરી ઉજૈન મધ્ય પ્રદેશથી થતી હતી,,પણ સમયાન્તરે અંગ્રેજો તેને લંડનના ગ્રીન વિચ સીટી પાસે લઇ ગયા,,અને હવે સમય ઝીરો ત્યાંથી ગણવામાં આવે છે,,

1941 અને 2025ના વર્ષનો ગ્રહોની ગતિ અને કુંડળી

આ વાત સોશિયલ મીડિયામાં એટલી વાઇરલ થઇ છે કે ઘણા લોકો ભયમાં આવી ગયા છે.

1941માં શું થયું હતું?
1941 એ ઈતિહાસ માટે ખૂબ જ કાળું વર્ષ હતું:
વિશ્વ યુદ્ધ 2 (World War II) જોરશોરથી ચાલી રહ્યું હતું.
જર્મન નાઝી લશ્કરો રશિયા પર હુમલો કરી રહ્યા હતા.
હિરોશિમા-નાગાસાકી પર અણુ બોમ્બ ફેંકાવાની તૈયારી થતી હતી.
ભારત પર અંગ્રેજોનું શાસન અને “ભારત છોડો” આંદોલનની શરૂઆત નજીક આવી રહી હતી.
શું કેલેન્ડર મેળ ખાતું હોવું એટલે ઇતિહાસ પુનરાવર્તિત થાય?
ના! આ માત્ર ચાંદ્ર સૂર્ય ગતિ પ્રમાણે દિવસોની ગોઠવણ છે. ભૂતકાળ જેવી ઘટનાઓ ફરી થશે તેવી કોઈ વૈજ્ઞાનિક અથવા જ્યોતિષીય ખાતરી નથી. 1941 ની દુર્ઘટનાઓ કેલેન્ડરને કારણે નહોતી. તે રાજકીય ખોટી ગણતરીઓ, વૈશ્વિક તણાવ અને અનિયંત્રિત આક્રમણનું પરિણામ હતું. કેલેન્ડરનું મેળ ખાવું માત્ર એક સંજોગ છે, અફવાઓ પર વિશ્વાસ ન કરો,,

પણ અનેક જ્યોતિષીયો માને છે કે સુર્ય ચંદ્ર અને ગ્રહો સાથે નક્ષત્રોનુ નિશ્ચિત કક્ષામાં હોવું અને ડિગ્રીકલ તાલમેલ કરવું એ વિશ્વ માટે અનેક વખત ઘટનાઓ દુર્ઘટનાઓનું પુનરાવર્તન માટે કારક બનતા હોય છે, જ્યોતિષ અનિલ પટેલની માનીએ તો 1941 પછી આવી ઘટના બનવી એ કોઇ સંયોગ ન હોઇ શકે,, ગ્રહોની ચાલ અને તેમની અસર પૃથ્વીના સજીવ અને નિર્જીવ દરેક વસ્તુઓ ઉપર પડતું હોય છે,,જેમ કે ગરમી વધુ પડે તો ડોમેસ્ટીક વાયલંસની ઘટના બનતી હોય છે,, કારણ કે વધુ ગરમીમાં લોકો માનસિક સંતુલન ગુમાવતા હોય છે, આ વરસ પર ફાયરી એલીમેન્ટ ગ્રહોની પ્રાથમિકતા વાળુ ગ્રહ છે પરિણામે વિશ્વમાં યુધ્ધ,અગ્ની અકસ્માતો,,અને ઝઘડાઓ એ પછી પાડાશીઓ વચ્ચે હોય રાજ્યો વચ્ચે હોય, પોલીટકલ પાર્ટી વચ્ચે, રાજ્ય અને પ્રજા વચ્ચે કે બે દેશો વચ્ચે હોય તેની સંભાવના પ્રબળ છે,

https://x.com/SaffronSunanda/status/1934233597403148789?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1934233597403148789%7Ctwgr%5E7fa725232f68011e995194a38ef75179d341ec87%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fgujviral.com%2F1941-vs-2025-calendar-truth%2F

જ્યોતિષ અનિલ પટેલ અનુસાર કલેન્ડર એ ન્યુમેરીલોજીનો પ્રતિક છે, જો અંક શાસ્ત્ર પ્રમાણે ગ્રહોને જોઇએ તો

1- સુર્ય
2- ચંદ્ર
3 -ગુર
4- રાહુ
5- બુધ
6- શુક્ર
7-કેતુ
8-શનિ
9- મંગળ ને પ્રતિપાદિત કરે છે.

તો આપણે 19 ને જોઇએ તેનો યોગ 10 થાય છે, અને મુળ અંક એક થાય છે,, એક એટલે સુર્ય તરીકે જોવો
જ્યારે 41નો યોગ પાચ થાય છે, 5 નંબર એ બુધને પ્રતિપાદિત કરે છે, પણ આમાં બન્નેનો યોગ કરીએ તો છ થાય છે,

આમ 1941ની વાત કરીએ તો તેનો મુળાંક 6 થાય છે,,ત્યારે સુર્ય નબળો ગણાય,, જ્યારે બુધ મજબુત થાય તો ચંચળતા આપે,,

જ્યારે
2025 ની વાત કરીએ તો

20નો મુળઆંક 2 થયો એટલે 2 ચંદ્ર કમજોર ગણાય જ્યારે 25નો મુળ યોગ સાત થાય તો કેતુ મજબુત થાય,, કેતુ મજબુત થાય તો નિશ્ચિત અનિષ્ટો તરફ આગળ વધારે ,,

આ વરસમાં પણ આપણે જોઇએ તો ભારતમાં અનેક પ્રકારના આંદોલન થયા છે, મણીપુર જેવો રાજ્ય સતત સળગી રહ્યો છે, ટ્રેન દુર્ઘટના, વિમાન દુર્ધટના,પુરનું સંકટ, રાજકીય સંકટ, સમાજીક સંકટ, રાજ્યમાં આંદોલનો,સતત થઇ રહ્યા છે, જો વૈશ્વિક વાત કરીએ તો ભારત પાકિસ્તાનનો સૈનિક સંઘર્ષ, ચીન અને યુક્રેનનો સતત ચાલતો સંઘર્ષ, અમેરિકા સહિત અનેક દેશોમાં શાસનનો વિરોધ, ઇઝાયેલ, ફિલિસ્તીન, ઇઝરાયેલ ઇરાન વચ્ચે સંઘર્ષ, પરમાણુ યુધ્ધના ભણકારા જેવા અનેક સંકટ પણ જોવા મળી રહ્યાછે,

https://x.com/dilmaanena_/status/1934506708564361627?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1934506708564361627%7Ctwgr%5E7fa725232f68011e995194a38ef75179d341ec87%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fgujviral.com%2F1941-vs-2025-calendar-truth%2F


આ થિયરી કેમ વાયરલ થઈ રહી છે?

લોકોએ સોશિયલ મીડિયામાં ફોટો કેલેન્ડર શેર કરીને ડર ફેલાવ્યો. યૂટ્યુબ અને ફેસબુક વિડિયોમાં “શ્રાપિત કેલેન્ડર” તરીકે 2025ને દર્શાવવામાં આવ્યો. સંયોગો અને ભય લોકો વચ્ચે વધુ શેર થાય છે, જેના કારણે આ થિયરી વાયરલ થઇ ગઈ.

તો શું 2025 ખરેખર શ્રાપિત છે?
એવી કોઈ વૈજ્ઞાનિક વિગત નથી કે 2025માં કોઈ વિશિષ્ટ વિનાશકારી ઘટના થશે. વર્ષ કેવી રીતે પસાર થશે તે આપણા કર્મ, કુદરતી પરિસ્થિતિ અને નીતિ પર આધાર રાખે છે – કેલેન્ડર મળવું માત્ર સંયોગ છે.

ટુંકમાં કહીએ તો
1941 અને 2025નું કેલેન્ડર સરખું છે – પણ એનો અર્થ એ નથી કે ઇતિહાસ ફરીથી થશે. ભયનો લાભ ઉઠાવીને વાયરલ થતી માહિતીથી સાવચેત રહો. અફવાઓ ન ફેલાવો અને સાચા વિજ્ઞાન અને ઇતિહાસનો આધાર લો.

વારંવાર પુછાતા પ્રશ્નો
Q1. શું 2025નું કેલેન્ડર ખરેખર 1941 જેવું છે?
હા, દિવસો અને તારીખોની ગોઠવણ સરખી છે.

Q2. શું 1941માં ખરેખર વિનાશ થયો હતો?
હા, તે વર્ષમાં વિશ્વ યુદ્ધની ભયાનક ઘટનાઓ બની હતી.

Q3. શું કેલેન્ડર સરખું હોય એટલે એવું જ ઇતિહાસ ફરી બને?
ના, કેલેન્ડર માત્ર એક ગણિતીય ગોઠવણ છે, એથી ઇતિહાસ પુનરાવર્તિત નહીં થાય.

આમ ગ્રગોરિયન કલેન્ડર અને ભારતિય જ્યોતિષ ગણના બન્નેમાં ફેર છે, આકડાઓ,નંબર અને સંખ્યા એ કોઇ પણ હોય,,તે આપણે મનવીય સુવિધા માટે લીધી છે, એ માત્ર વ્યવહાર સાચવવા માટે લેવાયુ છે, પરિણામે ઘણી વખત એક જેવી ઘટનાઓ પુનરાવર્તીત થાય છે,જ્યારે આ સંજોગ હોઇ શકે,, પણ નક્ષકો ગ્રહોની ડીગ્રીકલી ગતિ પણ અસર કરતી હોય છે, પણ જ્યોતિષ એ ન્યોમેરોજીકલ ગણિતને માનતી નથી, જ્યારે ન્યુમેરોજીકલ રિસર્ચર કે એસ્કપર્ટ માને છે આકડાઓ પણ બ્રહ્મ છે,તેની અસર મનવો ઉપર અને પ્રૃકૃતિ ઉપર થાય છે,

You Might Also Like

AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું

શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના

અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ પ્લેન દુર્ઘટના – સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત

TAGGED:1941calanderjyotice
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો રાજ્ય મંત્રીમંડળનો શોકદર્શક પ્રસ્તાવ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
મૃતકોનાં પરિવારજનોની વ્યવસ્થા સાચવવા માટે માર્ગ અને મકાન વિભાગ અહર્નિશ ખડેપગે
અમદાવાદ ગુજરાત
ગુજરાત યોગ બોર્ડના સફળ છ વર્ષ: 1.5 લાખ પ્રશિક્ષકોને તાલીમ, 5000થી વધુ દૈનિક સત્રો, 5 લાખથી વધુ નાગરિકો નિયમિત યોગાભ્યાસ કરતા થયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક તપાસ અને સ્ટોરેજની અત્યાધુનિક સુવિધા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
રાહુલ ગાંધી : દેશમાં લોકશાહીનું પ્રતિક બની ઉભરેલા મજબૂત નેતા – હેમાંગ રાવલ
અમદાવાદ ઇન્ડિયા કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?