By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: શહીદો ના પરિવાર ને ન્યાય અપાવવા બદલ કોણે આભાર વ્યક્ત કર્યો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > શહીદો ના પરિવાર ને ન્યાય અપાવવા બદલ કોણે આભાર વ્યક્ત કર્યો
ગાંધીનગરગુજરાતરાજકારણ

શહીદો ના પરિવાર ને ન્યાય અપાવવા બદલ કોણે આભાર વ્યક્ત કર્યો

Web Editor Panchat
Last updated: September 5, 2022 10:06 pm
Web Editor Panchat Published September 5, 2022
Share
SHARE

જય હિન્દ સાથે જણાવવાનું કે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે હું વાજા વિશાલ નિવૃત્ત આર્મી થી! મે નવેમ્બર 2021 ના રોજ સરકાર શ્રી ને એક આર.ટી.આઈ કરી હતી કે ગુજરાતના વીર જવાન શહીદ થાય છે ત્યારે તેના પરિવારને ગુજરાત સરકાર તરફથી સહાય ની રાશિ રૂપિયા 50 હજાર કુવારા શહીદ જવાનને અને પરણિત જવાન ને રૂપિયા 1લાખ ની સહાય મળતી હતી.
ત્યારબાદ મેં ગુજરાત સરકારને પત્ર વ્યવહાર દ્વારા આ બાબતે ધ્યાન દોર્યું પરંતુ સરકાર તરફથી કોઈપણ જાતનો જવાબ ના આવતા મેં એટલે કે હું વાજા વિશાલ એક સંકલ્પ લીધો કે હું દરરોજ બે કલાક જાહેર જનતાની વચ્ચે જઈશ અને તેમનો આ બાબતે અવગત કરાવીશ તથા એક પેપર ઉપર તે નાગરિકના સિગ્નેચર લઈશ અને મેં આ મિશન નું એક નામ મિશન 1 CR નક્કી કર્યું અને તારીખ 26 જાન્યુઆરી 2022 ના રોજ સવારના 6:00 વાગ્યા અમદાવાદ શહેરના પ્રહલાદ નગર ગાર્ડનથી આ મિશન ની શરૂઆત કરી ઘણી બધી તકલીફો નો સામનો કર્યો પણ એક સૈનિક હોવાનો નાતે ક્યારે હાર ના માની અને મિત્રો ત્યારબાદ આખા ભારતની અંદર થી લગભગ 17 લાખ માણસોએ સોશિયલ મીડિયાના દ્વારા આ મહિમા મારો સાથ આપ્યો અને અંતે સરકારે પણ આ બાબતે ગંભીરતા લઈ તારીખ 25 ઓગસ્ટ 2022 ના રોજ એક પરિપત્ર જાહેર કર્યો એટલે કે 25 ઓગસ્ટ 2022 થી જો કોઈ પણ જવાન ગુજરાતના વતની શહીદ થશે તો તેના પરિવારને રૂપિયા એક કરોડની સહાય ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે અને જો કોઈ ગેલેરી એવોર્ડ એટલે કે પરમવીર ચક્ર થી સન્માનિત શહીદ થશે તો તેવા કિસ્સામાં ટોટલ રૂપિયા 2 કરોડની સહાય ગુજરાત સરકાર તરફથી મળશે અને શહીદ ની પત્નીને પહેલા દર મહિને ₹1,000 ની સહાય આપવા આવતી તેની જગ્યાએ હવેથી ₹5,000 ની સહાય આપવામાં આવશે તથા તેના માતા પિતાને પહેલા દર મહિને ₹500 ની સહાય આપવામાં આવતી હવેથી તે રૂપિયા 5000 આપવામાં આવશે તથા તેના બે બાળકોને પહેલા ₹500 500 લેખે આપવામાં આવતા પરંતુ હવેથી તેના બે બાળકોને દર મહિને પાંચ 5000 હજારની સહાય આપવામાં આવશે!
હું વાજા વિશાલ ગુજરાતના દરેક નાગરિક તથા મારા વતન ભાવનગરના ભાવનગર સ્ટેટ શ્રી યુવરાજ શ્રી જયવીર રાજસિંહ જીનો તથા ભાવનગરની દરેક જનતાનો અને ભારતભરમાંથી જે કોઈ સાથે મિત્રોએ સોશિયલ મીડિયા ના માધ્યમથી મારી આ મોહિમ ને સાથ આપ્યો છે તેવા દરેકે દરેક ભારતના નાગરિક તથા વિદેશથી જે લોકોએ જે ભારતીય છે તેઓએ પણ આ મુહિમમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે જેથી હું વાજા વિશાલ ખાસ કરીને આ મહેનતમાં અમારી જે એક આખી ટીમ જે અમદાવાદ તથા ભાવનગર થી હતી જેમણે દિવસ રાત જોયા વગર આ બાબતને ખૂબ જ ગંભીરતા પૂર્વક લઈ અને સાથ આપ્યો તે બદલ હું આપ સર્વનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું
આ ઉપલક્ષથી આજે હું ભાવનગર સ્ટેટ શ્રી યુવરાજ શ્રી જય વીર રાજ સિંહ તથા ભાવનગરના માજી સૈનિક સંગઠન ના પ્રમુખ શ્રી મનીષભાઈ વાજા તથા શ્રીકૃષ્ણદેવસિંહજી તથા શ્રી રાણાજી અને દરેકે માજી સૈનિક નો તે દિલથી આભાર વ્યક્ત કરું છું
જય હિન્દ જય ભારત

You Might Also Like

1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે

AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું

શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના

અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ પ્લેન દુર્ઘટના – સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત હેલ્થ
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો રાજ્ય મંત્રીમંડળનો શોકદર્શક પ્રસ્તાવ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
મૃતકોનાં પરિવારજનોની વ્યવસ્થા સાચવવા માટે માર્ગ અને મકાન વિભાગ અહર્નિશ ખડેપગે
અમદાવાદ ગુજરાત
ગુજરાત યોગ બોર્ડના સફળ છ વર્ષ: 1.5 લાખ પ્રશિક્ષકોને તાલીમ, 5000થી વધુ દૈનિક સત્રો, 5 લાખથી વધુ નાગરિકો નિયમિત યોગાભ્યાસ કરતા થયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક તપાસ અને સ્ટોરેજની અત્યાધુનિક સુવિધા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?