By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: હોળી ના અમુક દિવસો પહેલા કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી જાણો મુખ્ય કારણ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > જાણવા જેવું > હોળી ના અમુક દિવસો પહેલા કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી જાણો મુખ્ય કારણ
જાણવા જેવું

હોળી ના અમુક દિવસો પહેલા કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી જાણો મુખ્ય કારણ

Web Editor Panchat
Last updated: March 15, 2022 3:13 pm
Web Editor Panchat Published March 15, 2022
Share
SHARE

ધર્મગ્રંથો અને લોક માન્યતાઓ પ્રમાણે હોળી પહેલાંના 8 દિવસોને હોળાષ્ટક કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં કોઈપણ પ્રકારના શુભ કામ કરવામાં આવતા નથી. ઉજ્જૈનના ધર્મ વિજ્ઞાન સંસ્થાનના અધ્યક્ષ ડો. જગદીશ ચંદ્ર જોશી અને પં. વૈભવ જોશીના જણાવ્યા પ્રમાણે હોળાષ્ટકની પરંપરા પાછળ માત્ર ધાર્મિક જ નહીં પણ તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. તે પ્રમાણે હોળાષ્ટકનું વિજ્ઞાન પ્રકૃતિ અને મૌસમ પરિવર્તન સાથે જોડાયેલું છે. આ દિવસોમાં માનસિક અને શારીરિક સંતુલન ના થવાને લીધે શુભ અને માંગલિક કામ કરવાની મનાઈ છે.

 

આ દિવસોમાં બેક્ટેરિયા-વાઈરસ સક્રિય થાય :- હોળાષ્ટકનો શાબ્દિક અર્થને સમજીએ તો હોળાષ્ટકનો અર્થ છે હોળી પહેલાંના આઠ દિવસ. આ દિવસોમાં વાતાવરણમાં બેક્ટેરિયા-વાઈરસ વધુ સક્રિય થાય છે. ઠંડીમાંથી ગરમીમાં પરિવર્તન થતી આ સિઝનમાં શરીર પર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઊલટો પ્રભાવ પડે છે. આ દિવસો એવો સંકેત આપે છે કે સાઈટ્રિક એસિડ યુક્ત ફળોનું સેવન વધુ કરવું જોઈએ. તેની સાથે જ ગરમ પદાર્થોનું સેવન ઓછું કરવું જોઈએ.

હોળીકા દહન પર જે અગ્નિ નીકળે છે, તે શરીરની સાથે જ આસપાસના બેક્ટેરિયા અને નકારાત્મક ઊર્જાને સમાપ્ત કરી દે છે. કારણ કે ગાયના છાણથી બનેલાં છાણાં, પીપળો, ખાખરો, લીમડો અને બીજા ઝાડના લાકડાથી હોળીકા દહન કરતી વખતે નીકળતો ધુમાડો સ્વાસ્થ્ય માટે સારો હોય છે.

વાતાવરણની સાથે જ શરીરમાં હોર્મોન્સ અને એન્ઝાઈમ્સમાં પરિવર્તન થાય છે. મૂડ સ્વિંગ થવા લાગે છે. સેક્સ્યુઅલ હોર્મોન્સને લીધે શારીરિક અને વૈચારિક ફેરફાર થવા લાગે છે. વાતાવરણના પરિવર્તનથી હાર્ટ અને લીવર પર પણ વિપરીત અસર પડે છે. હોળી પહેલાંના આઠ દિવસોનો એ સંકેત હોય છે કે રૂટિન લાઈફમાં પરિવર્તન લાવવું જોઈએ.

હોળાષ્ટકમાં આ કામ છે વર્જ્ય :- હોળાષ્ટક દરમિયાન બધા માંગલિક કાર્ય, ખરીદી અને 16 સંસ્કારો કરવામાં આવતાં નથી. આ સાથે જ જો અંતિમ સંસ્કાર આ દિવસોમાં કરવા પડે તો તે પહેલાં શાંતિકર્મ કરવામાં આવે છે. હોળાષ્ટક દરમિયાન 16 સંસ્કારો પર રોક હોવાથી આ સમયગાળાને શુભ નથી માનવામાં આવ્યો.

You Might Also Like

83 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર

જુઓ દુનિયા નું સૌથી અનોખું ગામ જે આવેલું છે જમીનથી ત્રણ હજાર ફૂટ નીચે જનો તેની હકીકત

OMG…સિક્કાઓથી ભરેલી બોરીઓ લઈને મહિન્દ્રાના શોરૂમમાં પહોંચ્યો યુવક, કહ્યું- મારે બોલેરો જોઈએ છે; ગણતા-ગણતા સ્ટાફને વળી ગયો પરસેવો

પ્રાકૃતિક ડાંગ અભિયાનને સફળ બનાવી દેશ માટે પ્રેરણારૂપ બનીએ આચાર્ય દેવવ્રત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબરે મોઢેરાને ભારતનું પ્રથમ 24×7 સોલાર પાવર્ડ વિલેજ જાહેર કરશે

TAGGED:festivalholiriginal
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?