By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પાણીજન્ય રોગચાળા થી શહેરીજનો ત્રાહિમામ- વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણનો આરોપ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > પાણીજન્ય રોગચાળા થી શહેરીજનો ત્રાહિમામ- વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણનો આરોપ
અમદાવાદગુજરાત

પાણીજન્ય રોગચાળા થી શહેરીજનો ત્રાહિમામ- વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણનો આરોપ

Web Editor Panchat
Last updated: April 26, 2022 6:26 pm
Web Editor Panchat Published April 26, 2022
Share
SHARE

પાણીજન્ય રોગચાળા થી શહેરીજનો ત્રાહિમામ- વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણનું આરોપ

ઠાસરામાં રામના પરિવારને કોણ પડશે ભારે !

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોજુદા ભાજપા સરકાર ની અણ આવડત અને ઘોર નિષ્ફળતાને કારણે પાણીજન્ય રોગચાળા થી શહેરીજનો ત્રાહિમામ
વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું કે એક તરફ મોજુદા સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ શહેરીજનો માટે ખૂબ જ મહત્વના આરોગ્યક્ષેત્રે ભાજપ સરકારની અણ આવડત અને ઘોર નિષ્ફળતાને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ભાજપ સરકાર દ્વારા વોટર સપ્લાય ના નામે વિવિધ પ્રોજેક્ટ માં કરોડોનો ખર્ચ બતાવવામાં આવે છે. નવી નવી યોજનાઓ બનાવવામાં આવે છે. શહેરીજનોને ૨૪ કલાક પાણી આપવાની વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ ખૂબ જ વિપરીત છે. શહેરમાં જે બે કલાક પાણી આપવામાં આવે છે તે પૂરતા પ્રેશરથી આવતું નથી. ઠેરઠેર પાણી નથી આવતું નથી ફરિયાદો થાય છે. જ્યાં પાણી આવે છે ત્યાં પ્રદુષિત પાણીની સમસ્યા જોવા મળે છે જેના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે જે બાબતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો તથા તંત્ર જવાબદાર છે.
મોજુદા સરકાર દ્વારા સ્વચ્છ અમદાવાદ સ્વસ્થ અમદાવાદ ની સુફિયાણી વાતો કરવામાં આવે છે જેની સામે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતા કેટલા આંકડા નીચે મુજબ છે. શહેરના સાત ઝોનમાં અર્બન હેલ્થ સેન્ટર માં પાણીજન્ય રોગચાળાના તા. ૦૧.૦૩.૨૦૨૨ થી ૨૦.૦૪.૨૦૨૨ સુધીના સમય ગાળા ના દર્દીઓની વિગત:

સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો !


ઉપરોક્ત આંકડા સાફ દર્શાવે છે કે શહેરના દરેક ઝોનમાં પાણીજન્ય રોગ તાવ અને ઝાડા ઊલટીના કેસોમાં અભૂતપૂર્વ વધારો જોવા મળે છે સાત ઝોનમાં તાવ ના કેસ અને ઝાડા ઉલ્ટીના કેસ ફક્ત અને ફક્ત અર્બન હેલ્થ સેન્ટરઓના છે. જ્યારે બીજી મ્યુનિસિપલ હોસ્પિટલ તથા હજારો ખાનગી ક્લિનિકો અને હોસ્પિટલોમાં આ કે શું કેટલી મોટી સંખ્યામાં થાય તે વિચારવાનો પ્રશ્ન છે.
કરોડો રૂપિયા ના વોટર પ્રોજેક્ટ ના કામો કરવાનો દાવો કરાય છે પરંતુ શહેરીજનોની પાણીની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. શહેર ના તમામ ઝોન માં પ્રદુષિત પાણી ની સમસ્યા થી નાગરિકો પરેશાન છે. પીવાનું પાણી પણ પ્રદુષિત હોવાનું જણાય છે જેના કારણે રોગચાળા માં ખુબ જ વધારો થાય છે

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય


કોંગ્રેસ પક્ષ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવે છે કે વિકાસના પોકળ દાવાઓ કરવાનું બંધ કરી વાસ્તવિકતામાં પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવો નહીં તો પ્રજા જ્યારે વિફરશે તો કોર્પોરેશનમાં સમસ્યાના પીડિતો નો જનસેલાબ આવશે જેની તમામ જવાબદારી મોજુદા સત્તાધીશોની રહેશે

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AMCdivybhaskargujarat samacharsandeshshaazad khanvipax netazada ulti
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?