By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: બકરી ઇદમાં ઘરે કે જાહેરમાં કુરબાની આપવા પર સરકારની આવી નવી ગાઇડલાઇન !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > Uncategorized > બકરી ઇદમાં ઘરે કે જાહેરમાં કુરબાની આપવા પર સરકારની આવી નવી ગાઇડલાઇન !
Uncategorized

બકરી ઇદમાં ઘરે કે જાહેરમાં કુરબાની આપવા પર સરકારની આવી નવી ગાઇડલાઇન !

Web Editor Panchat
Last updated: June 21, 2022 4:30 pm
Web Editor Panchat Published June 21, 2022
Share
SHARE

બકરી ઇદમાં ઘરે કે જાહેરમાં કુરબાની આપાશે તો લેવાશે પગલા- પોલીસ કરશે કાર્યવાહી

રાજ્ય પોલીસ ભેંસોના કતલ પર પાસાને લઇને બદલી શકે છે નિર્યણ !

ઉદ્ધવ ઠાકરે સરકારની ગુજરાતના એક નેતાએ કેવી રીતે વધારી મુશ્કેલી !

જુલાઇ માસમાં ઇદ છે,,ત્યારે ઘરે કે જાહેરમાં કોઇ પશુની કુરબાની કરાશે તો તેની સામે પગલા લેવાશે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ફરમાન કર્યો છે,
પરિણામે હવે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારના આ ફરમાનને અમલ કરાવવા માટે પોલીસ કમિશ્નર્સ અને જિલ્લા પોલીસ વડાઓને આ અંગે તકેદારી રાખવાની સુચના આપી દેવામા આવી છે
તે સિવાય વધુ પશુઓની અવર જવર કરનારાઓ સામે પણ પગલા ભરવાની સુચના આપી દેવાઇ છે

કોંગ્રેસના કયા નેતાએ કહ્યુ રોહન ગુપ્તાને ભાજપ સાથે સાઠ ગાંઠના કારણે ચેરમેન પદેથી હટાવાયા !

જુલાઇ માસમાં બકરી ઇદ છે, ત્યારે ઇદ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર કતલખાના સિવાય બીજે ક્યાંય કુરબાની નહી કરી શકાય, કેન્દ્ર સરકારે આ માટે રાજ્યોને ગાઇડ લાઇન આપી છે,,તમામ રાજ્યોને
સુનિશ્ચિત કરવા કહેવાયુ છે કે ઇદ ઉપર લોકો પશુઓની જાહેરમાં કુરબાની ન કરે,, સાથે ઘરમાં પણ આ કુરબાની નહી કરી શકાય, કારણ કે છે્લલા ઘણા સમયથી જોવાયુ છે કે લોકો ઘર અને ઘણી વખત જાહેરમાં
પણ કુરબાની કરતા હોય છે, જે યોગ્ય નથી, સાથે ઘણી વખત વાહનોમાં પશુઓને બેફામ રીતે ભરવામાં આવે છે, આ રીતે પણ કરીને પશુઓ ઉપર ક્રુરતા કરતા હોય છે, જે પણ ગુનો છે,

પોલીસના નવા નેતા કોણ !

ખાસ કરીને ઇદ ઉપર કુર્બાની દરમિયાન ઉટની કુર્બાની કરવામાં સપુર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, દેશમાં ઉટને ભોજન માટે પ્રતિબંધની શ્રેણીમા મુકવામાં આવ્યો છે તે સિવાય ગાય અને વાછરડાની કુરબાની પણ
ન કરવામા આવે,રાજ્યોને જણાવવામાં આવ્યુ છે કે કોઇ પણ ગર્ભવતી પશુની પણ કુરબાની ન કરવામાં આવે,,જે પશુઓની ગર્ભ ત્રણ મહિનાથી ઓછુ હોય તેમની પણ વેટરનરી ડોક્ટર તરફથી જારી ફિટનેશ
સર્ટિફિકેટ આધારે કરાય તેવી ગાઇડ લાઇન અપાઇ છે

હાર્દીકને કોણે કહ્યુ ચિરકુટ, ભગોડા પટેલ-શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારને નોકરી અપાવ !

ઉલ્લેખનિય છે કે ગુજરાત પોલીસ વિભાગે થોડા સમય પહેલા પાડા અને તેના સંતાનોના ગેર કાયદે કતલ કરનારાઓ ને પાશા હોવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો,,તેના કારણે મુસ્લિમ સમાજમા આ નિયમને લઇને
વિરોધ પણ શરુ થયો હતો,,ત્યારે તેવામાં હવે કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇનનો ચુસ્ત પણે પાલન થાય તે માટે ગૃહ વિભાગે પોલીસ વિભાગને સૂચના આપી દીધી છે,

કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ આપ્યુ રાજીનામું -આર એસ એસે ઓપરેશન કર્યાની ચર્ચા !

You Might Also Like

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા

ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નગરોમાં વધુ માર્ગ સલામતી અને સારા રસ્તાની સુવિધા આપવાનો જનહિત નિર્ણય

“પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” જેવા મહત્વાકાંક્ષી વિષય આધારિત વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું

ગુડ ગર્વનન્સ માટે રાજ્ય સરકારની માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ ના અમલમાં આમૂલ પરિવર્તન લાવતી ક્રાંતિકારી સૂચનાઓ

TAGGED:bakri eidFeaturedkurbanimunicipal corporetionnot kurbani at homenot kurbani publice place
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને કેમ લખ્યો પત્ર !
ahmedabad congress gujarat ઇન્ડિયા રાજકારણ
ગંભીરા બ્રિજ દુર્ઘટના માટે સીએમ ભુપેન્દ્ર પટેલની સાથે સીએમ મોદી પણ એટલા જ જવાબદાર – યુવરાજ સિંહનો ખુલાસો !
gujarat ગવર્મેન્ટ ભાજપ વડોદરા સમસ્યા
FSI -૨૦૨૩ના અહેવાલ મુજબ નોટિફાઇડ વન વિસ્તાર બહારના વૃક્ષ આવરણમાં કુલ ૨૪૧ થી વધુ ચો.કિ.મીના વધારા સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર
ahmedabad govt gujarat
📢ગુજરાતમાં જો ખતરો હોય તો ફક્ત 🥤એક ગ્લાસ🥤 થી છે !
aap gujarat politics
ભુપેન્દ્ર પટેલ આ રસ્તા ચોમાસાના કારણે નહી પણ કમિશનના કારણે તુટ્યા છે ! તમે કોને બનાવો છો !
ahmedabad govt gujarat heavy rain weather ભારે વરસાદ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?