By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટીવ આવતા ભાજપના આ મોટા નેતા કરી શકે છે પહિન્દ વિધી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટીવ આવતા ભાજપના આ મોટા નેતા કરી શકે છે પહિન્દ વિધી
અમદાવાદગુજરાતધર્મ દર્શન

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટીવ આવતા ભાજપના આ મોટા નેતા કરી શકે છે પહિન્દ વિધી

Web Editor Panchat
Last updated: June 29, 2022 9:26 pm
Web Editor Panchat Published June 29, 2022
Share
SHARE

 

ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટીવ આવતા ભાજપના આ મોટા નેતા કરી શકે છે પહિન્દ વિધી

કેજરીવાલ મોડલ જોવા ભાજપના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની જીત છેઃ ગોપાલ ઈટાલિયા

 

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટીવ આવ્યા છે, જેના  કારણે તેઓ હવે આઇસોલેટેડ થઇ ગયા છે, ત્યારે જગન્નાથ મંદિરમાં પહીંદ વિધી કરવાની પરંપરા તુટી શકે છે, કારણ કે દર વરસે રાજ્યના

સીએમ પહીન્દ વિધી કરતા હોય છે, ત્યારે ભુપેન્દ્ર પટેલની ગેર હાજરીમાં રાજ્યના મોટા અને તાકતવાર નેતા પહિંદ વિધી કરે તેવી ચર્ચા ચાલી રહી છે, ,, સુત્રોની માનીએ તો હાલ મંદિરથી લઇને રાજ્ય સરકારમાં

આજ ચર્ચા ચાલી રહી છે ,,

 

ગુજરાતના નેતાઓ પણ કેમ કરી રહ્યા છે ગુવાહાટીનો પ્રવાસ

 

જગન્નાથ યાત્રા માટે તૈયારીઓ હવે પુર્ણ થઇ છે, જમાલપુરથી લઇને સરસપુર સુધી સુરક્ષાની તૈયારીઓ પુર્ણ થઇ ગઇ છે, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવી સુરક્ષા વ્યવસ્થા માટે સત્ત મંદિર અને યાત્રાના રુટની પગપાળા મુલાકાત લઇ

ચુક્યા છે, અત્યાર સુધી જગન્નાથ પુરીમાં જે રીતે ભગવાન માટે સોનાની સાવરણીથી ઝાડુ લગાવવા માટે ત્યાના રાજાના વારસદારો આ પરંપરાને નિભાવતા આવ્યા છે તેવી જ રીતે ગુજરાત અમદાવાદામાં રાજ્યના મુખ્ય પ્રધાન

આ પરંપરાને નિભાવતા આવ્યા છે, પણ આ વખતે ભુપેન્દ્ર પટેલને કોરોના પોઝિટીવ આવ્યો છે, તેવામાં હવે આ પહિંદ વિધી કરવાની પરંપરા તુટી શકે છે,

 

સુત્રોની માનીએ તો કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પોતે સવારે ચાર વાગ્યે મંદિરમાં દર્શન કરવા આવવાના છે તો ભાજપમાં ચર્ચા છે કે તેમના હાથે પણ પહિંદ વિધી કરાવી શકાય છે,સુત્રો કહે છે તે દિવસે અમિત ભાઇ શાહનો ખુબજ વ્યસ્ત શિડ્યુ છે, તેઓ મંદિરમાં દર્શન સહિત આઠ કાર્યક્રમોમા હાજરી આપવાના છે, ત્યારે જો તેમને સ્થાનિક નેતાગિરી અને મંદિર તરફની રાજી નહી કરી શકે તો તેમના પછી ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પહિંદ વિધીકરી શકે છે, તે સિવાય પણ અનેક નામો ઉપર હાલ ચર્ચા ચાલી રહી છે,, તે સિવાય શિક્ષણ પ્રધાન જીતુ ભાઇ વાધાણી, મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી જેવા પ્રધાનોને પણ પહિન્દ વિધી કરવાની તક મળી શકે છે,

છેલ્લા અનેક દાયકાઓથી જેરીતે ગુજરાતના મુખ્ય પ્રધાનો જ્યારે પહિંદ વિધીની પરંપરા નિભાવતા આવ્યા છે ત્યારે લાગે છે આ પરંપરા આ વખતે તુટશે, પણ  ત્યારે લાગે છે,,સીએમ બનવા છતાં ભુપેન્દ્ર પટેલ આ ઐતિહાસિક

ઘટનાનો હિસ્સો  નહી બની શકે,, આમ પહિંદ વિધી કોણ કરશે તેને લઇને આખરી ફેસલો મંદિર સંચાલક મંડળ અને રાજ્યસરકાર મળીને કરશે,

 

 

You Might Also Like

કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે, બન્ને મળીને જનતાને લૂંટે છે : અરવિંદ કેજરીવાલ

ગુજરાત PCIના વડા મોન્ટુ પટેલ સામે કૌભાંડના આરોપો, લાંચ લેવા મુદ્દે સીબીઆઇના દરોડા !

વિસાવદર સેમિફાઇનલ, ૨૦૨૭નો ફાઇનલ મુકાબલો પણ આમ આદમી પાર્ટી જીતશે: અરવિંદ કેજરીવાલ

એમ.એસ.સર્જન એવા મહિલા તબીબ બન્યા સાવલીના ઇન્દ્રાડ ગામના સરપંચ

સ્માર્ટ સુરતનું ‘સ્માર્ટ બસ સ્ટેશન’: SMC દ્વારા અલથાણમાં રૂ.૧.૬૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર

TAGGED:amit shahamit shhabhupendra patelc r patilFeaturedjagnnath mandirpahind vidhi
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવાના સંકલ્પ સાથે માત્ર ૨૦૦ દિવસમાં બેગ એટીએમ દ્વારા નાગરીકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત
અમદાવાદ આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ
પાવગઢમાં પાર્કિંગમાં નામે લૂંટ ચલાવવા લુખ્ખાઓને કોને આપી પરવાનગી
ગુજરાત ધર્મ દર્શન સમસ્યા
રાજ્યમાં ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ટીમો તૈનાત, 21 ડેમો હાઇએલર્ટ પર
ગુજરાત ભારે વરસાદ સમસ્યા હવામાન
વિદ્યાર્થીઓ ને હાઈસ્કૂલ માં અભ્યાસ કરવા જવા માટે જીવના જોખમે બે બે ફૂટ પાણીભરેલ ખાડા વાળા ચેકડેમપર થી શાળાએ જવા મજબૂર
ગુજરાત બોટાદ સમસ્યા
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?