By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ આર એસ એસ વાળા બકરા ખાય છે ,દારુ પિવે છે 
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ આર એસ એસ વાળા બકરા ખાય છે ,દારુ પિવે છે 
અમદાવાદગુજરાત

શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ આર એસ એસ વાળા બકરા ખાય છે ,દારુ પિવે છે 

Web Editor Panchat
Last updated: July 5, 2022 6:16 pm
Web Editor Panchat Published July 5, 2022
Share
SHARE

શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ આર એસ એસ વાળા બકરા ખાય છે અને દારુ પિવે છે 

ગુજરાતના પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલાએ  પોતાના ફેસબુક પોસ્ટમાં હિન્દુ રાષ્ટ્ર માત્ર ભ્રાન્તી છે, જ્યારે અખંડ હિન્દુસ્તાનની વાત માત્ર કલ્પના છે, જેને માત્ર ચલાવવામાં આવે છે, જ્યારે તેઓએ કહ્યુ કે સરદાર પટેલ અખંડ ભારતના શિલ્પી ન હતા તેઓ ખંડીત ભારતના શિલ્પી હતા, સાથે દેશમાં જે રીતે હાલ ચાલી રહ્યુ છે,,તેને લઇને તેઓએ કહ્યુ કે કોણ શુ પહેરશે શુ ખાસે તેને લઇને વિવાદ કરવાની જરુર નથી, કારણ કે આર એસ એસ ના લોકો પણ

બકરા ખાય છે દારુ પીવે છે, હુ તેનો સાક્ષી છું,

 

 

શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ કે હક લેવા માટે કરગરવાનુ ના હોય લાત મારીને લેવાનુ તાકાત રાખવી જોઇએ

મે અત્યારે વડા પ્રધાનને સાંભળ્યુ,,તેઓએ હિન્દુની વાત કરે છે,,તો મુસ્લિમને ઘરમાં કેમ ઘાલ્યો, માનવતા અલગ વસ્તુ છે, મૈત્રિ માનવતાની હોય કોમની ન હોય, એવી રીતે તમે અત્યારે હિન્દુ રાષ્ટ્રની વાત કરો છો, પણ આ હિન્દુ રાષ્ટ્ર જ છે, અફગાનિસ્તાન ક્યાં પારકુ હતું, બાગ્લાદેશ ,ઢાકા અને શ્રીલંકા પણ ક્યાં હિન્દુ રાષ્ટ્ર ન હતું, તમારી અખંડ હિન્દુસ્તાનની ડેફિનેશન શુ છે, વ્હાટ યુ મીન બાય અંખડ હિન્દુસ્તાન, બાગ્લાદેશ પાકિસ્તાન અખંડ હિન્દુસ્તાન એ હોય, સરદાર સાહેબના સમયમાં દેશના પાર્ટીશન પછી અખંડ હિન્દુસ્તાન નથી,સરદાર સાહેબ અખંડ ભારતના શિલ્પી ન હતા, તેઓ વધેલા ભારતના શિલ્પી હતા, અખંડ ભારત છે જ નહી આ ખઁડીત ભારત છે, 47 પહેલા લાહોર મારુ હતું ત્યાં વંદે માતરમ અને ભારત માતા કી જય હતી, કરાચીમાંય હતી, એલ કે આડવાણી કરાચીના શાખામાં નમસ્તે સદા વત્સલે કહેતા હતા  કેમ ફરી ગયુ એ, એ કયુ હિન્દુસ્તાન,. એ ખંડીત હિન્દુસ્તાન છે, પાકિસ્તાનથી ઉપર તમે જાઓ કંદહાર અફગાનિસ્તાન સુધીનુ હતું આ, અશોક વખતનુ આખુ, આક્રમણો બાય રોડ થતા બાય સી (દરિયા) બહુ ઓછા ,જ્યારે બાય એર તો સવાલ  જ ન હતું, આક્રમણો ખાડવા માટે જે કઇ રાજા મજબુત હોય, એ લોકો આ બધુ કરી શક્યા, જેમ કે અશોક એ વખતે મજબુત હતા,તો એ લોકો છેક કંદહાર સુધી . પૃથ્વીરાજ ચૌહાણનુ જો અફગાનિસ્તાનમાં સમાધી હોય, અજમેરનો રાજા, મહંમદ ઘોરી સાથેના યુધ્ધમાં તમે વિચાર કરો, એનો મતલબ કે ત્યાં સુધી હતુ આ,,અફઘાનિસ્તાન એ બધા રાજપુતો હતા .જે બધા કન્વર્ટ થયા ,એનુ નામ અખંડ ભારત, જે હુ ભણતો હતો જે નક્સો હુ જોતો હતો, મે પાકિસ્તાન દોરેલુ, શ્રીલંકા પણ દોરેલુ અને બ્રહ્મદેશ પણ દોરેલું છે

ખેડાને કોંગ્રેસ મુક્ત કરવાનો ભાજપનો માસ્ટર પ્લાન ! સ્થાનિક ભાજપના નેતાઓની કેમ ઉડી ઉંઘ

અખંડ ભારત અને હિન્દુ રાષ્ટ્ર અને મુસ્લિમો સામે અત્યાચાર જેવી વાતોના વિચાર એ કુંઠીત વિચાર છે,  બહુ નાનકડો વિચાર છે નેરો માઇન્ડેટ, જે દેશ કે સમાજ તોડવા વાળા લોકોનુ વિચાર છે, આનાથી દેશન તુટે સમાજ તુટે. આ આઇડીયોલોજી હિન્દુ મુસ્લિમમાંથી હિન્દુમાં આવે, હિન્દુમાંથી ક્ષત્રિય. પટેલ આવે, પછી આદિવાસી દલિત આવે, બીજા તિજા આવે આ જ આઇડીયોલોજી, આ જ મનોદાશાવાલા લોકોનુ નાના ભાઇ મોટા ભાઇ સુધી જાય, આ માનસિકતા , એવી જ રીતે માની લો કે મુસ્લિમ 18થી 20  કરોડ છે,  આખી દુનિયામાં કોઇ મને સમજાવે કે આ 20 કરોડ મુસ્લિમોનુ તમે શુ કરશો હુ ગમ્મતમાં કહેતો કે અરબી સમુદ્રમાં નાખી આવશો,આવુ કહેતો પહેલા, શુ કરશો એ તો બતાવો,, શુ તેઓ એક ઠેકાણે છે, સાઉથમાં હતા પહેલા ટીપુ સુલ્તાન, પછી હૈદારબાદના નિઝામ,આખુ બંગાળ શેમાંથી બન્યુ, બંગાળ એમાંથી તો બન્યું. આ તમામ બબાતોમાં તમે 18થી 20 કરોડને કઇ રીતે મેઇન સ્ટ્રીમમાં લાવવા, તેમને રાષ્ટ્રવાદ નહી પણ રાષ્ટ્રપ્રેમ તરફ કઇ રીતે વાળવા, રાષ્ટ્રવાદ તો આંધળો હોય છે,,રાષ્ટ્ર પ્રેમમાં કેમ જોતરવા,તેમનામાં કટ્ટરતા હોય તો કેમ સમજાવવા,તેમનામાં ખોટા કાયદા હોય તો મેઇન હિન્દુ લોમાં દેશના કાયદામાંલઇ આવો,એમનામાં દેશભક્તિ શિખવાડો, એવી રીતે લાવવો જોઇએ, મારી મારી નહી, મારીને તો છોકરો પણ બગડી જાય.આ તો રિલિઝીયત તમે તો હુમલા કરો છો,.એનાથી દેશ માટે નફરત થાય ,એ સમાજ માટે કે પાર્ટી માટે નફરત ન થાય દેશ માટે નફરત થાય ,તેમને લાગશે કે આ દેશમાં રહેવુ પાપ છે હવે, આ નફરત થાય,તમે હિજાબ પહેરવો કે ના પહેરવો,, આ મુદ્દા છે કોઇ, એમને જે કરવુ હોય તે કરવા દો ને, કપડા કેવા પહેરવા, ખાવુ શુ તમારે,નોન વેજ નથી ખાતા બધાય, આર એસ એસ વાળા બકરા નથી ખાતા દારુ નથી પીતા,, હુ સાક્ષી છુ ખાવા અને પીવા વાળા બધાયને,આ  બધામાં આ ડ્રામા બાજી નહી કરવી જોઇએ,,જેને જે ખાવુ હોય તે ખાય જેને જે પીવુ હોય તે પીવે, અલ્ટીમેટલી હિન્દુત્વ અને આને કોઇ સંબધ નથી,

 

શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ કે હક લેવા માટે કરગરવાનુ ના હોય લાત મારીને લેવાનુ તાકાત રાખવી જોઇએ

સોલા પોલીસ તોડ કાંડમાં કયા પત્રકારોની છે ભુમિકા-થઇ રહી છે તપાસ

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:BJPFeaturedhindu rastramuslimnonvegersssardar patelshankar singh waghela
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?